SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ રહેલ છે—તે રડવાનું ન થાત! પાતાની થએલ ભૂલાની સમજણુ પડત-અને તે થએલ ભૂલ સુધારવાની કાશીશ થાત ! અધુના વિચાર કર ! સઘળું એ દુઃખ આપેાઆપ ટળી જશે. ૨૧. જેટલી લગની, જેટલા પ્રયત્ન ધનાદિક માટે કરવામાં આવે છે-તેટલી લગની તેટલેા પ્રયાસ આત્મતત્ત્વ મેળવવામાં કર્યાં હાત તા, આજે પરાધીનતા લાગવવી પડે છે અને પુનઃ પુનઃ મુઝવણ થાય છે તે થાત નહી. રર. મુંઝવણને ટાળવાના-અને સત્ય સ્વાધીનતા મેળવવાને સાચા માર્ગ જો કોઇ હાય તા આત્મતત્ત્વ છે. આત્મિક તત્ત્વની ઓળખાણ થઇ કે પરાધીનતા–અને મુંઝવણ આપેાઆપ ભાગી જવાનીજ અને આનંદની ઉર્મિઓ ઉછળવાની; માટે ભ્રમણામાં કયાં ભટકા છે ? પાછા હેઠા. ૨૩. સુંદરતા માટે વિવિધ ટાપટીપ કરતાં અને ઝંખના કરતાં અરે ! માનવીએ તમા પ્રથમ આત્માની સુંદરતાને નિહાળા, પછી સારાય વિશ્વમાં સુંદરતા ભાસશે. જ્યાં સુધી પોતાના આત્મા સુંદર થતા નથી, ત્યાં સુધી વિશ્વમાં સુંદરતા ભાસશે નહી. પેાતાના આત્માની સુંદરતામાં સ સાંય સમાએલ છે. માટે આત્માને તપ-જપ સદાચાર દ્વારા સુંદર બનાવવા માટે જાગૃત રહેા-પ્રયત્ન કરવાથી દરેક વસ્તુ સુંદર લાગશે. ર૪. રાગ-ઉપદ્રવા તેમજ પ્રતિકૂલતા, એ પણ એક પ્રકારના શિક્ષકા છે, જે જગત્માં તે ન હેાત તા સંસારમાં For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy