SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ તેમની અજ્ઞાનતાની અવિધ કહેવાય ! પશુપ’ખી પણ એકવાર માર ખાધા પછી અને પીડા સહન કર્યાં પછી, તેવા માર્ગે જતાં નથી; પણ માણુસા તેવા માર્ગે જાય, તે પછી દુઃખ ભાગવે તેમાં શું નવાઇ ! માટે સમજીને પીડા-યાતના આવે નહી તેવા માર્ગ સ્વીકાર કરવા તે અતિ કલ્યાણુકર છે; સમજ્યા ત્યાંથી ફ્રી ગણા, સમજ્યા ત્યાંથી પાછા હઠ, દુઃખ સકટ આવશે નહી. યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં સરખા વિચારા રહે તેમજ સુખશાતા રહે તેવી કેળવણી લેવાની અને આપવાની ખાસ અગત્યતા છે; કારણ કે યુવાવસ્થામાં ઇન્દ્રિયોના વિષયના વિકારા જોર પકડતા હાવાથી સુખશાંતિ રહેવી મુશ્કેલ છે, અને વૃદ્ધાવસ્થા વ્યાધિઓથી ઘેરાએલ હાવાથી તેમાં પણ સુખશાતા રહે ક્યાંથી ? ૨૧૫. કેળવણી એવી હાવી જોઇએ કે યુવાવસ્થામાં શારીરિક અને માનસિક શક્તિના વિકાસ થાય; અને તેનુ ફૂલ, વૃદ્ધાવસ્થામાં પણ મળે અને આનંદ રહે. જે યુવાને મમાં આવી શારીરિક અને માનસિક શક્તિને વિષય વાસનામાં વેડફી નાંખે છે તેઓની ઉત્તરાવસ્થા સુખરૂપ નીવડતી નથી-પીડાઆથી પસાર થાય છે. ' ૨૧૬. કર્મોને લઈ સુખ દુઃખ સમૈગ વિયેગા થવાના જ; પણ તેવા પ્રસ ંગે મમતા અને મુ ંઝવણુની જાલમાં ન પડવું, તે જ જ્ઞાનની સલતા છે. આ પ્રમાણે સમજી સુજ્ઞજના તેવા પ્રસંગે સમત્વને ધારણ કરીને ખીલ્કુલ ગભરાતા નથી, અને પથ્થર જેવા કઠિન બની ઉદયમાં આવેલ કનિ વિલ કરવા સમર્થ બને છે. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy