SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવી અગત્યની છે. ધર્મ-સત નથી સંસ્કારી બનેલા સંતાન જ વૃદ્ધાવસ્થામાં પશુ માતપિતાની સારી રીતે વિનય ક સેવા કરી શકે છે. તેથી તે માતપિતાએ પશુ આન પૂર્વક અવન પસાર કરે છે, પરંતુ માતપિતા સુસ'સ્કારી અને સદાચારી હાવા જોઈએ. પિતા કરતાં માતા જો સાશ સૌંસ્કારવાળી હાય અને સારી હાય તે સતાનામાં સદાચારના સારા પ્રમાણમાં સ’સ્કારા પડે છે. અને તે પડેલા શુભ સકારા જીવન પર્યં ́ત ભૂસાતા નથી, સારા સંસ્કારના ચેગે સદાચારી અનેલ સ્ત્રી, પેાતાના પતિને પણ સદાચારી બનવામાં સારી રીતે સહકાર આપવા સમર્થ બને છે. જો શુભ સંસ્કાર વિનાની તે હોય તે, પેાતાનુ' તેમજ તેના પતિનુ અને માલકાનુ જીવન અગાડી નાંખે છે; અને ક્લેશ-કકાસમાં જીવન પસાર થાય છે. પ્રથમ તે ઘરમાં જ શુભ સસ્કારી સ્વજન વર્ગોના સાઁબંધ હોય તે તે ઘર નંદનવન જેવુ' અને છે; નહીતર નરકાગાર જેવુ અને, એટલે સસ્કારી સ્વજન વર્ગના ચગે તથા ઘરની ખાર શુભ વનશાલી મિત્રાના ચેગે, જીવનમાં અપૂર્વ આનંદ આવે છે અને ધર્મક્રિયાઓમાં વિજ્ઞો આવતા નથી, રીતસર પાપ ધારાહિક કાર્યોં બની શકે છે; તેથી મૂલ ધમનીમહકાર-અભિસાન્-મમતા-અદેખાઇના ત્યાગની વૃત્તિના પ્રગટ ભાવ થાય છે. જો કુસ ંસ્કારી ઘરના માણુસા તથા મિત્રો મળ્યા હોય તે ઉદારતા-સતાષ–ગ ભીરતા-સહનશીલતા વિગેરે સદ્ગુણે આવતા નથી, હાય તા પણ તેમાં હાનિ થાય છે માટે સદ્ગુરુના સદ્ધિાર અને વિવેક લાવીને પાતે શુભ સસ્કારી બનવું અને પુત્રા સંતાનને તથા નાર-ચાકાને તથા મિત્રને સા . ગે For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy