SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭, લાના પ્રસંગે ધવલ મઅને ગવાય પશુ હિતાદિકનું શ્રેણુ હાો, આ પ્રમાણે ન બેસાય કે અરિશ્તે તાર્દિકનું શણુ હને-તે અપમંગલ નથી પશુ આ પ્રમાણે મોલવાનો પ્રસંગ નથી. એ તા જ્યારે છેલ્લી ઘડીએ, તેમજ સૂતી વખતે લાય કે જેથી ભાવનાની શુદ્ધિ થાય, ૧૮૮, જીવવાની કળા શીખે જગતમાં અનેક પ્રકારની કુળ છે અને તે કળાઓ, કષ્ટ સહન કરીને શીખાય છે, પરંતુ જીવનની કળાને જાણી નહી ને શીખાઈ નહી તે અન્ય મૂળાઓની કિંમત કેાડીની પણુ થવાની નહી; માટે સાથે સાથે જીવનકળાને પણુ શીખવી, માન હક જીવનનાં સાલની આશા, દીરતા અને સહનતા છે, આ સિવાય, ગમે તેવી સપત્તિ હશે તે પણ સુખ-ફળ જીવન નિર્વાહ થશે નહી અને ઉલટા કંટાળા આવી, કારણુ કે સર્વથા સૌંસારમાં અનુકૂલતા રહેવી અશક્ય છે. ગમે તેવા વિશ્વાસુ નાકરા હાય-ભાગીદાર હાય-અગર મિત્ર હોય તે પશુ હદઅહાર વિશ્વાસ દ્વારણ કરવા તે યોગ્ય નીરણ કે વિચારાને ફરતાં વાર લાગતી નથી તેમજ અવિશ્વાસને પણ ધારણ કરવા નહી. તેનાથી વ્યવસ્થા જળ વાશે નહી, એટલે મધ્યમસર વિશ્વાસને ધારણ કરીને કાર્ય કરવું અગર પતાવી લેવું. ૧૮૯, સહજ પરિચય થતાં વધારે છૂટ લેવાથી કેટલીક વખત અપમાનપાત્ર થવુ પડે છે એટલું જ નહી પણ અણધારી આપત્તિ આવીને ઉપસ્થિત થાય For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy