SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ નહી, પરંતુ એકદમ આવીને મળે નહી-ઉતાવળ કરવામાં પાછળ પડવાનું થાય છે અને આગળ વધવાની તાકાત કમી થાય છે, ઉત્સાહ રહેતા નથી. ક્રમેક્રમે ધારણાનુસાર પ્રયત્ન કરવાથી ઉત્સાહ વધે છે; પાછળ પડાતું નથી. ઘણા ય ભાગ્યશાલીઆએ ધારણાને પસાર કરીને જ મહાન પદવીએ મેળવી છે અને મેળવશે. જગતમાં તપાસ કરીએ તા માલૂમ પડશે કે, ચેાગ્યતા—તાકાત વિના, માણસા જે વસ્તુઓને મેળવવા માટે પ્રયાસા કરે છે, તેએ આગળ વધ્યા નથી પણ પાછા પડયા છે. એક શિયાળ, ઊંચા માંડવાં ઉપર દ્રાક્ષની ટુ'મને લેવા માટે ઘણુા કૂદકા મારે ત પણ તે શુ લઈ શકશે ? નહી, ઉહ્યુ. પડી જવાથી તેને વાગવાનુ જ; માટે ચેાગ્યતાને કેળવવા માટે પ્રયત્ન કરા. ઉતાવળા થા નિહ, કદિવસે, ક"કોડા હાય નહિ. કબજામાં રાખે છે. ૧૧૬, મનની વૃત્તિઓને બજે કરા—મનુષ્ય, કુશલતા-પ્રવીણતાપૂર્વક સતત ઉદ્યમશીલ બને છે, ત્યારે સિંહ અને તેના જેવા શિકારી જાનવરાને પકડી સિહ, ભયંકર અને ઘાતક છે; વાઘ પ તેના જેવા કહી શકાય, તે પશુ તેઓને વશ કરી, તેઓને નચાવી, કુશલ કારીગર, ઇજ઼લાભ ઉઠાવી શકે છે-હાથીને પણ મનગમતી ખારાકી આપીને મહાવત, અંકુશવડે કમજામાં રાખે છે, મદારી લેાકેા, સાપનાળીયાને તેમજ વાંદરાને કુશલતાથી વશ કરીને પેાતાની આજીવિકા ચલાવે છે-દરેક જાનવરાને વશ કરવામાં લગામ અ કુશ વિગેરેની જરૂર પડે છે-તે જ પ્રમાણે માનસિક વૃત્તિને અજામાં રાખવા માટે લગામ અંકુશની જરૂર For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy