SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) અપરાધ કરનારી કુમતિને કાઢી નાખી, અર્થાત્ મનમાંથી ક્રુતિ નાડી. અજ્ઞાની જીવાએ આત્મારૂપ ગુરૂના ઘરના-શાસ્રજન્ય અનુભવ જ્ઞાનવિના–સાર પામ્યા નહીં, અર્થાત્ અજ્ઞાનીઓએ આત્મગુરૂનું સ્વરૂપ જાણ્યું નહીં. શ્રી આનન્દઘનજી મહારાજ કથે છે કે, ગુરૂની કૃપાથી જેનું સ્વરૂપ કથી શકાય નહીં એવા આત્માની મેં પ્રાપ્તિ કરી, અર્થાત્ આત્માને ઓળખ્યા. ૫૩ ૭૨૧. ( રાગ નયનયવન્તી. ) ऐसी कैसी घरवसी, जिनस अनेसीरी ॥ ર ર યાદી પરદિÄ નવાહી, બાવવું, સીરી. ! દેસી॰ II & II परम सरम देसी घरमेंउ पेसीरी, याही तें मोहनी मैसी ॥ जगत संगैसरी ० ।। દેસી॰ ॥ ૨ ॥ कौरीसी गरज नेसी, गरज न चखेसीरी. ( नलखेसरी) નયન મુનો `સાવવી, બરન હેસીરી. // દેસી ગાશ ભાવાર્થ: સુમતિ કથે છે કે, એવી કાઈ આર તરેહની વસ્તુ ઘરમાં આવીને કેવી રહી છે કે, જે ઘરમાં પણ તેવા પ્રકારની છે અને જગતમાં પણ તેવા પ્રકારની છે, અને એ વાતને સમજવામાં પણ આપત્તિ પડે છે, અર્થાત્ દુ:ખે કરી તે વસ્તુની સમજણુ પડે છે. જો એ વસ્તુ ઘરમાંજ રહે છે તે પરમ કલ્યાણને આપનારી થાય છે અને તેજ વસ્તુની એવી મેાટી માહિની છે કે તેથી જગત્ની સાથે સંબન્ધ થાય છે. એ વસ્તુની જેને પ્રાપ્તિ થાય છે તેને, કોઈની પણ ગરજ નથી અને લાખની ( લાખ રૂપૈયાની ) પણ ગરજ નથી. આનન્દના ઘન એવા હે શ્રીમાન્ આત્મન્ ! આ અન્તરની વસ્તુની વિજ્ઞપ્તિ કથુ છું તે સાંળળશે. અન્ય શબ્દાર્થમાં દાસી અરજ કરે છે તે હે આનન્દઘન ! સાંભળે. ૫૬ ૮૦. ( ૨૧ સT. ) चेतन ! शुद्धातमकुं ध्यावो, परपरचे धामधूम सदाइ ॥ निज परचें सुख पावो. ભાવાથે:—આનંદઘનજી મહારાજ પોતાના ૧. શીરમન્દી એ કાવીડ ભાષાના શબ્દ છે તે ઉપરથી સીમંદી શબ્દ થયા છે, For Private And Personal Use Only चेतन ० આત્માને કહે છે કે, r॰ ॥ ફ્ ॥
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy