SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૫ ) આત્માના અસંખ્ય પ્રદેશને શસ્ત્ર છેદી શકતું નથી. આત્માના અસં ખ્ય પ્રદેશને અગ્નિ બાળી શકતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશ જલથી ભિંજાતા નથી અને વાયુ તે પ્રદેશને શેષવી શકતો નથી. અનન્તકાળ ગયો અને અનન્તકાળ જશે તે પણ, મારા અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ ન્યૂન થવાનું નથી. એક શરીર છોડીને અન્ય શરીરમાં જવું પડે છે અને તે વખતે પ્રાણને વિયેગ થાય છે, તેને મૃત્યુ કહેવામાં આવે છે. હું તો આત્મા છું અને એક શરીરને છેડી અન્ય ગતિમાં અન્ય શરીર ધારું છું, હું તો દ્રવ્યરૂપે જેવો છું તેવો ને તેવો રહું છું, તેથી મારું મરણું તો થતું નથી. મારું મરણ થયું એમ કહું તે તે ઘટતું નથી, કારણ કે અસંખ્યાત પ્રદેશોને અને ચૈતન્યને સર્વથા નાશ થતો નથી. અન્ય ગતિમાંથી મનુધ્યની ગતિમાં આવ્યું તે પણ, પ્રથમ આરંભમાં સ્તનપાન પ્રવૃત્તિ સંશારૂપ ચિતન્યને સાથે લેઈ આવ્યો હતો, તેથી હું આત્મરૂપે ત્રણ કાલમાં વિદ્યમાન છું, માટે હવે અમરરૂપ પોતાના આત્માને નિશ્ચયનયથી મેં જાયે તેથી હું અમર થવાનો. હવે તે હું આત્મા મરૂંછું એવી બ્રાતિને અધ્યાત્મજ્ઞાનદ્વારા તજી દઈશ. જન્મ અને મરણને હેતુઓ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે, તેમાં મિથ્યાત્વબુદ્ધિના હેતુ ઓને મેં ત્યાગ કર્યો છે, તો હવે કેમ દેહોને ધારણું કરીશું? અર્થાત મિથ્યાત્વ હેતુઓ જતાં અન્ય મરણના હેતુઓ પણ જવાના જ. મિથ્યા – ગયા બાદ અન્ય મરણના હેતુઓ પણ થોડા કાળમાં-અલ્પ ભવમાં નષ્ટ થઈ જાય છે, માટે હવે અમે અમર થયા છીએ. કારણુમાં વિચાર કરીને આનન્દઘનજી કહે છે કે, અમે અમર એવા આત્માને દેખ્યો માટે અમર થયો. માળે એવું શ્રી મહાવીર પ્રભુના વચનરૂપ, વ્યવહારનયની માન્યતાને સ્વીકારીને, તે આ પ્રમાણે બેલે છે. राग दोस जगबंध करत है, इनको नास करेंगे, મર્યો અનંત વાર્ત પ્રાન, સા . . . . ૨ ! ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, રાગ અને ષ એ બે જગતમાં બધૂન છે, માટે અમે રાગ અને દ્વેષનો નાશ કરીશું. હજી મારામાંથી રાગ અને દ્વેષ ગયા નથી, પણ હવે તો સમતાવડે રાગદ્વેષનો નાશ કરીશું. રામદેવ યાવિન મુક્તિો જ નહિં, ઢોટી નપતY करे, सवे अकारज थाइ ॥ १॥ राग ने रीसा दोय खवीसा ए तुम दुःखका दीसा, जब તુમ ૩નવું ટૂર રીસા તવ તુમ શિવાં ફસાં કાપ મહાત્માઓએ પોકાર કરીને કહ્યું છે કે, સર્વ જીવોને સંસારમાં બાંધનાર રાગ અને દ્વેષજ છે. સંસા For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy