SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪૩ ) પ્રવર્તતી હાય છે તેને જ્ઞાનભત વૈરાગ્ય હૈાય છે. જ્ઞાનનું ફલ વિરતિ છે. વસ્તુને વસ્તુસ્વભાવે આળખવી અને આત્માના શુધર્મને પ્રાપ્ત કરવાની રૂચિ, ઈત્યાદિ જ્ઞાનગાર્ભત વૈરાગ્યનું લક્ષણ છે. સાતનયા અને તેના પ્રભેદેવડે આત્માદિ તત્ત્વાનું જ્ઞાન કરવું અને આત્માનું આન્તરિક સદ્ગુણુચારિત્ર પ્રાપ્ત કરવા ઇચ્છા કરવી એ જ્ઞાનભિત વૈરાગ્યનું લક્ષણ છે. એકાન્તવાદ અર્થાત્ કદાગ્રહથી દૂર હોય, નયાની સાપેક્ષતાએ તત્ત્વાને જાણનાર હાય, ઉત્સર્ગ અને અપવાદમાં, વ્યવહારમાં અને નિશ્ચયમાં, જ્ઞાનમાં અને ક્રિયામાં જેએને સાપેક્ષબુદ્ધિ હોય છે તે જ્ઞાનગાભત વેરાગી જીવા જાણવા. સૂક્ષ્મદૃષ્ટિ, મધ્યસ્વભાવ, સર્વત્ર હિતનું ચિંતવન, ઇત્યાદિ જ્ઞાનગાર્ભત વૈરાગ્યનાં લક્ષણ છે. અન્યનું અશુભ-નિન્દાદિ વદવામાં મૂક, (મુંગે) કોઇના દોષ દેખવામાં આંધળા અને કોઈના દોષ સાંભળવામાં હેર, તેમજ સદ્ગુણાને ઉત્પન્ન કરવામાં ઉત્સાહી, એવા જ્ઞાનભત વૈરાગી હેાય છે. અદેખાઈ રહિત, શાન્ત, અહંકારરહિત, પ્રપંચ જાળથી રહિત, દયાળુ, ચિદાનન્દ સ્વભાવમાં રમવું, અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ, ઇત્યાદિ જ્ઞાનભત વૈરાગી સાધુનાં લક્ષણ છે. શ્રીમદ્ આનન્દઘનજીમાં જ્ઞાનભિત વૈરાગ હતા એવું તેમની ચાવીશી, પદા અને તેમના ચરિતપરથી અવબાધાય છે. અધ્યાત્મજ્ઞાનની મૂર્તિ એવા શ્રીમમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને ત્યાગાદિ ગુણ્ણા હતા. તેમના ગુણા પ્રાપ્ત કરવા વાચકોએ લક્ષ દેવું જોઇએ. શ્રીમના સમયમાં થએલા રૂરિયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ આનન્દઘનજીએ વૃદ્ભાવસ્થા થતાં વનવાસને ત્યાગ કરીને મેડતામાં વાસ કર્યો હતા. વૃદ્ધાવસ્થામાં તેમણે શ્રીમદ્ આનઆત્મધ્યાનમાં જીવન ગાળ્યું હતું. અધ્યાત્મજ્ઞાનથી ભક્ત -ધનજીની ‰અનેલા તેમના ભકતાએ તેમની સેવામાં ખામી રાખી દ્વાવસ્થા. ન હતી. મેડતામાં તે જે ઉપાશ્રયમાં રહ્યા હતા તે ઉપાશ્રય પણ શ્રીમદ્ આનન્દઘનજીના નામથી ઓળખાતા હતા. હાલ તે ઉપાશ્રય પડી ભાગેલી હાલતમાં પાયાની અસ્તિતાવાળે દેખાય છે. મેડતામાં ચારાથી ગચ્છના ઉપાશ્રયેા હતા. ધર્મસાગરજી ઉપાધ્યાયે એક વખત મેડતામાં ચામાસું કર્યું હતું. શ્રીમદ્ જન્મ અનુમાનથી વિચારતાં સત્તરમા શતકમાં થયો હાય એમ જણાય છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીના પૂર્વે તેમને જન્મ હેાવા જોઇએ. તેમના જન્મફાલમાં શ્રી હીરવિજયસૂરિ અને દીક્ષાસમય વખતે શ્રી વિજયધ્રુવસૂરિ, વિતિલકસૂરિ, શ્રી વિજયાનં For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy