SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૨૨ ) કાનું મેલવું એકવાર શ્રવણુ કર્યું, પશ્ચાત્ તેના ઉત્તર તરીકે હૃદયના ઉદ્ગારરૂપે શબ્દો બહાર કાઢીને શ્રાવકાને શાન્ત કર્યો. તે વખતે ૮ બવધુ નામ દૈમારા રાહે ” એ પદની રચના થઈ. નામ અને રૂપથી ભિન્ન એવા આત્માની ધૂનમાં મસ્ત બનેલા મહા પુરૂષને નામરૂપ માહ કયાંથી હેાય ? તે ઉપર્યુક્ત ઉદ્ગારવાળું પદ વાંચવાથી માલુમ પડે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીશમા પદમાં સમતા અને મમતાના વિચારોનું કથન છે. સમતા અને મમતા સંબન્ધી સારૂં વિવેચન કરવામાં આવ્યું છે. એકત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રોની વિવેચના સંબન્ધી ઉદ્ગારા છે. અત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રના ઉભરાએ સંમન્ધી ઉદ્ગારો છે. તેત્રીશમા પદમાં સમતાના આત્મસ્વામિપ્રતિ શુદ્ધ પ્રેમના ઉત્તમેદ્વારાના રસ ઝળકી રહ્યો છે. ચાત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રના શુપ્રેમરસના ઉભરાના ઉદ્ગારા હૃદયમાં ઉંડી અસર કરનારા જણાય છે. પાંત્રીશમા પદમાં સમતાના વિરહદુઃખના ઉદ્ગારોનું સ્પષ્ટીકરણ છે. છત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રના વિરહદુ:ખાદ્વાર છે. મારે ભાવથી કેવા જોગી વેબ હેરી,જોગી થવું જોઇએ. શ્રીમદ્ આનન્દઘનજીએ સાડત્રીસમા પદમાં, ભાવથી ચોગી અવસ્થા મારે કેવી રીતે ધરવી જોઇએ ? તેની ઇચ્છા કરીને ભાવથી ખરી ચેાગીની અવસ્થા પ્રાપ્ત કરવાના ઉદ્ગારા જણાવ્યા છેલેકમાં દ્રવ્યથી યોગીના વેષ જે દેખાય છે તેને અન્તમાં ભાવથી ચિતાર આપ્યા છે. અન્યદર્શની યોગીના વેષ હેરે છે, પરન્તુ શ્રીમદે કથેલા એવા યોગીના ગુણા ધારણ કરે તે તેમનું કલ્યાણ થાય. માહમદ્યને નાશ કરે છે. તેજ ખરા યાગી છે. આ પદસંબન્ધી એવી કિંવદન્તી સાંભળવામાં આવી છે કે, એક વખત શ્રીમદ્ આયુજીપર વસતા હતા તે વખતે એક ચેગીના આનન્દઘનજીપર રાગ થયા અને તેણે શ્રીમદ્ધે કહ્યું કે તમે અમારા જેવા યાગીને વેષ હે; તે વખતે શ્રીમદ્દે ભાવયેાગીવેષના વિચારાના ઉભરાઓથી રસિક પદ ગાઇને યાગીને આનન્દી કરી દીધા હતા. અડતરીસમા પદમાં શ્રીમદ લેકવ્યવહારમર્યાદાના અંધનમાં આભાએ ન બંધાવું ોઇએ એવું, મસ્તદશામાં મસ્ત થઈને ઉદ્ગારોથી જણાવ્યું છે. આગણચાલીશમા પદમાં આધ્યાત્મિક કલત્ર પાત્રનું ચિત્ર ખડું કરીને, તેના દ્વારા જે જે ઉભરા બહાર કાઢવા છે તે મનન કરવા યાગ્ય છે. ચાલીશના પદમાં આધ્યાત્મિક પતિપર સ્વ પત્નીના જે શુદ્ધ પ્રેમ છે તેનું વર્ણન કર્યું છે. એકતાલીશમા પદમાં આધ્યાત્મિક કલત્રના વિરહાદ્વારાના ચિતાર આપ્યા છે. એતાલીશમા પદમાં શ્રીમદે પેાતાની અમરતાનેા ખ્યાલ આપ્યો છે. શ્રીમદ્ અધ્યાત્મધ્યાનસમા For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy