SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અને તે દેખાય છે; એમ જ્ઞાનાનન્દ ભેગી કથીને એવું દર્શાવે છે કે, પાંચ તત્ત્વ આખા જગમાં વ્યાપી રહ્યાં છે, તેનાથી ભિન્ન આત્મતત્ત્વની જોતિ ઝળકી રહી છે. પંડિત અને હઠવાદીઓ ત્યાં આગળ થાકી જાય છે. તેઓ પિતાના પક્ષમાં લપટાઈ ગએલા છે. બાહ્યના પંડિતેનું અક્ષરાતીત, તકતીત એવી આત્મતિની આગળ કંઈ ચાલી શકતું નથી, અર્થાત્ તેઓ આમાની જ્યોતિને પ્રાપ્ત કરવાને શાબ્દ વા તકે શાસ્ત્રોથી સમથે થતા નથી. ગગનમંડલમાં આત્માની નિર્મળ તિને આત્મા પોતેજ દેખે છે અને પિતે જાણે છે તેથી તેની અન્યને (તે દશામાં નહિ આવનારને) સમજણ આપી શકાતી નથી, તેમજ તેને તેની પ્રતીતિ થતી નથી. જેને સમાધિમાં આત્મતિનાં દર્શન થાય છે તે જ આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને તેનાથી થત અનન્તગુણ સહજાનન્દ ભેગવી શકે છે. આત્માની સમાધિમાં આત્માની જાતિનાં દર્શન થતાં ઘર ઘરની આશા ભ્રમણ ટળી જાય છે અને એક પિતાના આત્મામાં દઢ વિશ્વાસ રહે છે. બાહ્યનાં સર્વ વાસનાઓનાં બંધને પિતાની મેળે છૂટી જાય છે. હિમાલયના બરફના ઢગલાઓને કંઈ અગ્નિ સળગાવીને પિંગાળી શકાય નહિ, પરંતુ જ્યારે વૈશાખ માસમાં સૂર્યને અત્યંત તાપ પડે છે ત્યારે તે જલદી ઓગળી જાય છે, તે પ્રમાણે આત્માના અસંખ્ય પ્રદેશમાં સંબન્ધ પામેલી મેહની વાસનાઓને વ્યાકરણ–ન્યાય વા અન્ય ધર્મશાસ્ત્રના અભ્યાસ, અને સ્વાધ્યાયમાત્રથી હઠાવી શકાતી નથી, પણ સમાધિદ્વારા–આત્માની તિનાં દર્શનથી અને આત્મસમાધિમાં વારંવાર રમણતા કરવાથી, મેહ, અજ્ઞાન વગેરે કર્મબન્ધનનો ત્વરિત ક્ષય કરી શકાય છે અને પિતાના આત્માની મુક્તદશાને આનન્દ-ખરેખર દેહમાં છતાં મુક્તની પિઠે-ગવી શકાય છે. રામાનન્દગી કથે છે કે, “સમાધિમાં આત્મજ્યોતિનાં દર્શન કરીને હું તે હર્ષ પામે છું.” આ પ્રમાણે ઘણું જેનગીઓએ અધ્યાત્મજ્ઞાનથી યોગમાર્ગ પ્રાપ્ત કરીને આત્મતિનાં દર્શન કર્યા છે અને આત્માના સહજાનન્દના ભેતા થયા છે. અધ્યાત્મજ્ઞાનથી ગમાર્ગમાં પ્રવેશ કરનારાઓ કદિ મેહના સંબન્ધોમાં ફસાતા નથી, અને પામેલી ભૂમિકા સ્થિર કરીને આગળ વધવા સમર્થ થાય છે. માર્ગથી ભ્રષ્ટ થએલો મનુષ્ય, પુનઃ અન્યભવમાં ગમાર્ગને પ્રાપ્ત કરે છે; કારણ કે તેના હૃદયમાં પડેલા યોગના સંસ્કારે પાછા તેને યેગના માર્ગ પર લાવી મૂકે છે. તે સંબધી એક કહેણું છે કે, For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy