________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થતા સાચવવાની છે.
[ ૯ ]
જયંતિએ સ્મરણાંજલીમાં ન ફેરવાય, એ જ સાવ
સાહિત્ય ક્ષેત્રના ખેડૂતાએ,
આજે તે છે સ્મરણાંજલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( છતાંય સાધુઓને મૃત્યુ પણ મહાત્સવ રૂપ છે, એ સૂત્રને અનુલક્ષી જયંતિ કહીએ તેય ચાલે. )
સૌ પાતાના દિવ્ય જીવન બનાવવા કાજે મહાત્માએના જીવન અશાથી પ્રેરણા મેળવી ઉજવા નિજ જયંતી.
મુનિ, સૂરિ, ગણી, પન્યાસજી ! એ ચારેય સ્થંભના ચટ્ટરવામાં અદૃશ્ય થતા અવધૂત શ્રી અનિતસાગર મહારાન હતા એ અનુપમ કર્યું! કઈ !
બ્રહસ્પતિ શા દેહકમી અને દેવકી, પ્રભાવશાળી, ચેાગસિદ્ધ ગ્રાત્મા ! કાવ્યકર્તા કેાવિદોમાં, સાક્ષરાની સાક્ષરતામાં, તપધારીચેના ત્યાગમાં, સંયમશાળીઓના સંયમમાં, ચાસિઘ્ધાના ગહન ચેાગમાં, વિદ્વાનોના વિરાટ મંડળમાં, સ્નેહ સામ્રાજીના સ્નેહ ક્ષેત્રમાં, એમ બધાયમાં સ્વાનલ્પ હતા એ વિષ્ણુપાંખાળા રાનËત! આજે તા છે એમની સ્મરણાંજલી, અનેકાની એકમાં શાન્તિઃ એ જ સર્વેશ્વરની એકાંત પૂજા.
ૐ શાન્તિઃ
For Private And Personal Use Only