________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પૂજન પણ તેવી રીતે, સરિતા હજી કરતી સહી
જમજયિદ્ધિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ? ૩ આશિષ હારી પામવા, સિદ્ધરાજ સેલંકી વરે,
નિર્મળ તલા બાંધિ, ભરી ભાવના જેને ઉરે. સુન્દર ક કાર્યો ઘણાં, દિલ લાવતી નથી કંઈ;
જયજયિનિ! પાટણનગરની. શ્રી દેવિ શું આળસુ થઈ? ૪ નર દેવનાથ કુમારપાળે, મ્હારી પૂજા આદરી,
બકરી અને શાર્દૂલ એક, સ્વરૂપમય દીધાં કરી; પશુ પંખીડાંને ત્રાસ કેઈ, ચપણ દેતું નહી,
જયજયિનિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ? " હારૂં ઘૂજન કરે નહી, મરૂદેશ કેરે રાજવી,
તુજને નમાવા કાજ કીધું” યુદ્ધ નિશિ જે રવિ તુજ ચરણનું વદન કરાવ્યું ખડગથી જીતી જઈ,
તે હાલ પાટણનગરની, જય દૃષિ! શું આળસુ થઇ? ૬ દુર્મદ થયેલા તે તણું, પૂછ નહીં વજ જને,
હાઘેલ પર કરૂણા કરી દિધું રાજ્ય હું જઈ એમને ધીરધવલ આદિક મંત્રિએ, તુજને વધાવી દિલ દઈ,
તે હાલ પાટણનગરની, જય દેવિ! શું આળસુ થઈ? 9 તુજ અર્થ લાખો આદમીએ, ચલકતી સમશેરને,
રહીને ખતમ કીધા શરીર, હજી રક્તનાં અણું છે ને;
For Private And Personal Use Only