SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ ઉદયને પૃથ્વી નવી જોઈએ, હદયને પાછું નવ જોઈએ, હૃદયને રાય નવ જોઈએ, હદયને રાણું ન જોઈએ. ૪ હદય નિષ્કામતા માગે, હદય નિ:સ્વાર્થતા માને, રહદયને ધર્મ અનુરાગે, હૃદયમાં તિઓ જાગે. ૫ હદય પરમાત્મ પદ ઇરછે, હદય ચિતન્ય પદ પ્રી છે, હૃદયને જોઈએ ભક્તિ, હદયને જોઈએ શક્તિ. ૬ હદયને જ્ઞાન તો જોઈએ, હદયને ધ્યાન તે જોઈએ, હદયને વિરતિ જોઈએ, હદયને સદ્ગતિ જોઈએ. ૭ હદય માગે સુપ્રાણાયામ, હદયને જોઈએ આરામ, પ્રભુજી જે પથે આવે, હદયને પંથ તે ભાવે. ૮ હદય શક્તિ પ્રગટ થાઓ, હદયને તું આવે, અજિત તે દીલને રાગી, હદય છે ધન્ય ધન્ય ભાગી. ૯ પોષે છે, પિતામાં સ્થાયી રાખે છે હદયની મજબુતીથી મનની દૃઢતાવાળા યેગીઓને કઈ પણ જાતના મલીન સંસ્કારે અસર કરી શકતા નથી. * મલીન વાસનાવાલાઓના હદયમાં પણ કેટલીક વાર ઉડી ઉડી સત્યની ઝાંખી નજરે પડે છે. ચાર વિગેરે દુર્ગુણને પણ સદગુણની અને સદગુણીની અનુમોદના કરતાં ઘણીવાર નિહાળીએ છીએ. માટે આ કવિતામાં દયની ભાવના સદા ઉન્નતજ હેઈ શકે તે ભાવ પ્રદર્શિત કરવામાં આવેલ છે. For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy