SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ ધણા લ? અન્યાં જ્યારે, હેતાં ભૂલ્યાં જગત્ ત્યારે, અનુભવ સ રગ રમીએ, હૃદયમાં ભાવથી ભમીએ. પ પયા સંસ્કાર અજર હારા, યથા ાંત્રિક વિષે તારા, ત્રિયા એ ! નેનના તારા, મુને તુજ વિષ્ણુ દુ:ખયારા. અરે ! એ કેમ ભૂલાશે ! તજન્તાં છેક ઝૂલાશે, જીગરની દોસ્તી જે ખાંધી, નથી આ વાયુની આંધી. અમર સૂત્રે કરી સાંધી, બધી વૃત્તિ હૃદય ગાંધી, અપૂરવ પૂર્વની મૈત્રી, સ્મૃતિ ધર જો હતી ચિત્રી. . વ્હાલા અને સારામાં સારા માની ઉપાડી લાવી શેઠ આગળ રજી કર્યાં. જેનું નાક એસી ગયેલ છે, કાળી ખાખરી અવ્યવસ્થિત પણે જેના મસ્તક ઉપર ફેરફર ઉડી રહી છે, સુખમાંથી લાળ ચાલી જાય છે, સીંચાણા જેવી ઉડી અને રાતી જેની આંખા છે, એવા સીસમ જેવા શ્યામ કદ્રૂપા છોકરાને દેખી રોડે કહ્યું કે આ છેકરો તા ખરામમાં ખરાબ છે, મે'તા તમે સારામાં સારા છેકરે લાવવાનું કહ્યું હતું. ત્યારે હુમસીએ જવાબ આપ્યા કે, શેઠ! તમા આ કરાને તમારી આંખેાથી જીઆ છે, પણ મ્હારી આંખેાથી જુએ તાજ તેના ઉત્તમ રૂપની તમાને ખબર પડી શકે. For Private And Personal Use Only કહેવાની મતલબ એ છે કે દરેક માણસ કાઇ પણ પુસ્તકના વિષયને પેાતાની દૃષ્ટિથી વાંચે છે અને ઇન્સાફ આપે છે, આ કવિતા વાંચતાં તેમ કરવાનું નથી.
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy