SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ વિણ વાંક ન્યાયી પુરૂષપર, બહુ જુલમને વર્તાવતા, અન્યાય ન્યાય ન જાણતા, વિજયી વિજા ફરકાવતા; એ વિજય દવજ ત્યાગી કરી ચાલી ગયા નરપાળ છે, ઉરમાંહી જીવ તુ જાણીલે, કુલ જગત્ કાળફેરાલ છે, ૩ જરિયાની વ જગમગે, કુંડલ કરણમાં તગતગે, ઉર હાર લાખ કરેડના, તેની શુતિ અતિ ચગચગે; એ હાર વસ્ત્ર કુંડલે તજી, ચાલિયા ભેમિપાળ છે, નકકી હૃદયમાં જાણજે, કુલ જગત્ કાળફરાળ છે. ૪ ડાલમાં બળવાન, કીંમતવાન અને હણહણે, ઉમદા રથોપર ઘૂઘરાના, શબ્દ સુંદર ઘણુઘણે; તજી ચાલિયા રથ અશ્વ નર, અહીં રહી ગઈ ઘડાળ છે, જીવ ! જાણુલે નક્કી કરી, કુલ જગત્ કાળફરાબ છે. ૫ મખમલતણ શય્યા વિષે, જઈ પ્રેમદા સહ પઢતા, ઉત્તમ મરથ ભેગવી, શાલ દુશાલ ઓઢતા; અમદા રહી એ અત્ર શય્યા, સાથ રહિ દૂશાલ છે, જીવ !જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફરાળ છે. ૬ કે સુન્દરી મન્મથ ભરી મુખ, કાન્તિ એ વિધુ લજવતી, મારી ભગુટી પુરૂષને, રસ્તે જતા રસ જગવતી; ગજ ગામિની વનભરી, થઈ ભસ્મ જેની ન ભાળ છે. - જીવ ! જાણજે નક્કી કરી કુલ જગત્ કાળ ફરાળ છે, ૭ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy