SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) ત્યાં સુધી અહિરાત્મભાવ સ‘ભવેછે; કારણકે સ્યાદ્વાદ રીતે આત્માનુ‘સ્વરૂપ જાણ્યા વિના એકાંત મતે આત્માને નિત્ય વા નિત્ય જાણવા કિડવા તે પ્રમાણે માનવે એ મિ જ્યાવિપણું છે. જ્યારે આત્માને સાત નયે આળખે, સપ્ત ભ'ગીએ જાણે. વ્યવહાર નિશ્ર્ચયથી આત્મસત્તા આળખ ત્યારે આત્મસ્વરૂપમાં રમણતા થઇ શકે છે. આત્મસ્વરૂપમાં રમણતાભ્યાસી ચેાળીદ્રા અધ્યાત્મ શાંતિ મેળવી શકે છે. અને આધિ વ્યાધિ ઉપાધિના દુઃખમાંથી મુક્ત થાય છે. સર્વ શાસ્ત્ર મથન કરીને સાર એ કાઢવાના છે ક ગમે તેમ કરી હું નિવૃત્તિઃ પામી શકું. સર્વ જીવેાને નિવૃત્તિપદની ઇચ્છા રહે છે, પણ કારણ સામગ્રી વિના ઈચ્છા ફળીભૂત થતી નથી. પ’ચાગ્નિ સાધન કરા, તીર્થ સ્નાન કરો, યાગહામ કરા, ઉપદેશ આપે. વ! ફકીરી ધારણ કરા વા સન્યાસી ચાએ; પણ જ્યાં સુધી વીતરાગ દર્શન ર્વક આત્મ સ્વ૩૫ જાણ્યું નથી ત્યાં સુધી એકાંતવાદથી અહિત થવાનું નથી. કારણ કે વસ્તુ સ્વરૂ૫ જાણ્યાવિના તેનુ ધ્યાન સ‘ભવતું નથી. આત્મતત્વવેત્તાએ આત્મભાવ માં સ્થિર થઈ અનતી કર્મની વર્ગણાએ આત્મ પ્રદેશને લાગેલી છે, તે ખપાવે છે, આત્મજ્ઞાનિયા બહારના ડેાળ ઉપર રાચતા ની. તેમનુ ં તેા ધ્યાન ઉપર લક્ષ રહે છે. આત્મતત્વવેતાઓનું બાહ્યાચરણ દેખી લાક www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008504
Book TitleAdhyatma Shanti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy