SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેક કહે મેટે હને નહાને થઈ જાય છે. ધીનિધિ કહે છે એમ ચેતન – ચેતી લેજે જિનવાણી ગુણ ખાણું શરણ સદાય છે. | ૨ ગોધાવી, જીવને ઉપદેશ. મનહર છંદ. અરે જીવ જરા ચિતમાંહિ તો વિચારી જેને જનન મરણ દુખ શાને તેહ થાય છે. કર્મ છે કારણ તેનું કર્મનો વિનાશ કર, કમનાં દલિક રાગ દ્વેશ થકી આય છે. રાગ અને દ્વેષ ભાવ કર્મના વિનાશ થકી, નાશ દ્રવ્ય કર્મ તણે પલકમાં થાય છે. જીવતાં મરણ જેનું જીવતા તે જગામાંહિ, જાગ જાગ દીલમાંહિ ચતુર ચકાય છે, અત્તરના જ્ઞાન માટે ગુરૂનું શરણ કર, ગુરૂગમ સેવનાથી સત્ય તેમ જણાય છે. જ્ઞાની થાની મુનિ ગુરૂ શરણ શરણ કર, ચેતન સ્વરૂપ મુનિ કરૂણાથી પાય છે. જડમાં જગત્ સહુ જકડાણું જાણી લઈ, સુખની તે આશ એક ચેતનમાં ધારજે. ધીનિધિ કહે છે એમ શિવ સુખ પામવાને રાગ અને દ્વેષ દય ચિતમાંથી વારજે, ગોધાવી, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy