________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર શ્વાસોશ્વાસે અજપા જાપે સ્મરીએ રે, વારે ચાલે અવિચળ ધામની. અંતર ૫ આત્મજ્ઞાનથી સત્ય સમાધિ પામેરે; વારે રાગ દ્વેષ એ દોષને, મિત્રી પ્રમોદ કસણા મધ્યસ્થ વિચારે રે; ધારે નિરપાધિ સુખ પાપને,
અંતર૦ ૬ નય નિક્ષેપે સામાયકને સમજી રે; કીજીએ સામાયક શિવલડી, રમતામૃતભોજનથી પ્રગટે શાતિરે; સમતાની આગેરે શું છે? શેલડી.
અંતર૦ ૭. સિદ્ધ સમા સમતાથી રે; ભટકેરે કર્મથકી સંસારમાં, કર્મ દોષ ત્યાં જાણી જીવ ખમારે; સમતાને લહાવરે મનુ અવતારમાં અતર૦ ૮ જાગ જાગ ચેતન તું સામાયકમાં રે; મુંઝીશ નહિ મુસાફરી માયાજાળમાં, બુદ્ધિસાગર રામાયક ઉપગે રે; ગાળેને જીવન હું કલ્યાણમાં
અંતર૦ ૯
આમ જ્યોતિ.
ધીરનો રાગ, જાગી ઝળહળ તિરે, શિધી લીધું સત્ય મેતિ; ખલકમાં અલખને, કાઢો તો ઝટ ગતી. જાગી. ટેક અનંત જ્ઞાની અસંખ્ય પ્રદેશ, ચિદાનંદ ઘનરાય, અનુભવ નયણે નીરખી નહ, બીજાને ન કહાય
For Private And Personal Use Only