________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭
જામતાં દુ સહુ દુર ભાગશે, કેઇ ન શત્ર ભરશે તુજથી બાજે, દથિક છે ૨ પ્રાણપતિ પરકીં ભક્તા તું થયા, પર સ્વભાવે રમતાં શ્રી ભગવાનજો, આપ સ્વભાવે રમનાં સુખડાં સહુ લહે, જાગ જાગ ચેતનજી લાવી ભાનજે, ઐયકર છે ૩ પર પરમકતા સ્વામી નહિ હવે, આપ સ્વભાવે રમતાં ઓમ રામ, નિજગુણ - પરગુણ હર્ત ધ્યાનથી, કૃષ્ણ વિષ્ણુ એ છે સહ આતમ નામ, દથિક ૪ અનેકા ત દર્શનથી ચેતન કૃષ્ણ છે, શુદ્ધ ચેતના ગેપી વિનવે બહાલ, બુદ્ધિસાગર સપ્ત નથી આતમાં, ગા ગા પ્રગટે મmલ માલ જે. એદયિક | ૫
આત્મવિજ્ઞપ્તિ. છે વહેંચશું ભકિતનાં ભાઈ નાણાં એ રાગ.. આતમાં અરજી આ ઉરમાં સ્વીકારે, ધાને પિતાને તે તારે.
આતમા, ટેક, પુદગલનાં ચુંથણ ગૂંથ્યાં અજ્ઞાનથી, આન ચુંથતાં તે અરે; બ્રાન્તિથી ભુલી ન જોયું સ્વરુપ મેં, આશરો એક છે તમારે રે,
અતમ છે ૧ હરિહર દેવતા બ્રહ્મા ને શક્તિ, કેઇક તીર્થ વિચાર; તુજમાંહિ સર્વ સમાયા છે તીર્થ, વીનંત આ દીલમાંહિ ધારે,
આતમારા ૨
For Private And Personal Use Only