________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવે સેવે સારી રેન ગુમાઈ,
પરઘર ભટકત સુખ ન સ્વામી, વિનતિ ધાર મુજ અંતર્યામી,
કાલ અનાદિ ભટકે હાલમ, સ્વપ્નામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધ પરિણતિ કારજ એ સબ, ભ્રાન્તિથી મનમાને મીઠું, , ૧ કાળ અનાદિ પ નવી છું, નિર્મલ નિજધન ચારેલું, આત્મિક સહજ સ્વભાવે પાવે, ચેતન શકિત સહજ વિખુટે. પ. ૨ સાયિક પન્ચક લબ્ધિ ભગી. વેગી પણ તે સહજ અગી. સ્થિતિ સાદિ અનત વિલાસી, આવિર્ભવે શુદ્ધ પ્રકાશી. ૨, ૩ ધાતાં નિર્મલ ધ્યાન પ્રભાવે, નિજ ઘર સાહિબ ક્ષણમાં આવે, બુદ્ધિસાગર અવસર પાકર, થાનાનન્દી પર નિજ ગાવે, પર. ૪
શ્રી શાતિ: ૩ | વિ છે
પદ,
અવધૂત અનુભવ પદ કેઇ રાગી, દષ્ટિ અતર જસજાગી. અ, જલ પકજવત અત્તર ન્યારા, નિદ્રા સમ સંસારા; હંસ ચન્વવત જચેતનકુ, ભિન્ન ભિન્ન કર ધાર્યા. અવ૦ ૧ પુદગલ મુખમેં કબહુ ન રાચે, ઔદાયક ભાવે ભેગી; ઉદાસીનતા પરિણામે તે, ભેગી નિધન યેગી. અવ૦ ૨ ક્ષાપશમિક ભાવ મતિશ્રત, શાને થાન લગાવે; આપહિ કત્તો આપ અકત્તો સ્થિરતાએ સુખ પાવે, અવ૦ ૩ કારક પ, ઘટ અનર શોધે, પરપરિણતિકું ; બુદ્ધિસાગર ચન્મય ચેતન, પરમાતમ પદ બોધ, અવ૦ ૪
શ્રી શાન્તિ: રૂ. વિ છે
For Private And Personal Use Only