________________
ભાવે જિનવર પૂજીએ..
દશત્રિક :
૧. પ્રણામત્રિક : ૧. અંજલિબદ્ધ પ્રણામ : દેરાસરમાં આત્મોન્નતિનો પાયો છે જિનભક્તિ. પણ જ્યાં સુધી
પ્રવેશ સમય પરમાત્માના દર્શન થતાં જિનદર્શન પૂજાની વિધિ-અવિધિનો ખ્યાલ ન હોય, ત્યાં સુધી
કરવાં. દર્શન-પૂજા કરવા છતાં એવી ભક્તિ ઉઠતી નથી, અને
૨. અવનત પ્રણામ : ગભારાની પાસે ચિત્તપ્રસન્નતાનો અનુભવ થતો નથી.
કરવા. દેરાસરમાં નહીં લઇ જવા યોગ્ય સામગ્રી...
૩. પંચાંગ પ્રણિપાત પ્રણામ :
ખમાસમણા આપતી વખતે કરવા. બીસ્કીટ, પીપરમેંટ, ચોકલેટ, અભક્ષ્ય મીઠાઈ, જાંબુ, ,
૬૨. નિસીહીત્રિક : ૧, પ્રથમ નિસીહી : દેરાસરમાં પ્રવેશ બોર આદિ તુચ્છ ફલ સુગંધરહિત ફૂલ, પાનમસાલા, સીગરેટ
સમયે મુખ્યદ્વાર ઉપર બોલવી. પેકેટ, માણિકચંદ ગુટકા, દવા-ટેબલેટ્સ આદિ ખાન-પાનની
૨. બીજી નિસીહી : ગભારામાં પ્રવેશ પૂજામાં અનુપયોગી સામગ્રી તથા બામ, મલમ વગેરે તથા સ્કૂલે
કરતી વખતે બોલવી. જતા વિદ્યાર્થીએ ખભા પરથી દફતર ઉતારવામાં આળસ ન
૩. ત્રીજી નિસીહી : ચૈત્યવંદનની પહેલાં કરવી. નાસ્તાનો ડબ્બો વગેરે દેરાસરમાં લઈ ગયા બાદ એ નાસ્તો
બોલવી. કરી શકાય નહીં. દેરાસરના વાસણો થાલી, કુંડી, ડોલ, વાટકી , ,
દાદા ૩. પ્રદક્ષિણાત્રિક : દર્શન અથવા પૂજા કરતા પહેલાં જ્ઞાન, વગેરે સ્ટીલના વાપરવા જોઈએ નહીં.
દર્શનચારિત્રની પ્રાપ્તિ હેતુ ત્રણ પ્રદક્ષિણા સેરસમાં લઈ જવં યંગ્ય સ્મી...
આપવી. પંચામૃતના સાધન, અંગલુંછના, ચંદન, બરાસ, સુગંધિત °
: ૧. અંગપૂજા : પ્રક્ષાલ પૂજા, બરાસ
પૂજા, ચંદન પૂજા, પુષ્ય પૂજા. ફૂલ, ધૂપ, દીપક, પંખો, દર્પણ, ચામર, ચોખા, ફુલ, નૈવેદ્ય, આંગીની વિવિધ સામગ્રી તથા અન્ય પણ દેરાસરમાં ઉપયોગી
૨. અગ્રપૂજા : ધૂપ પૂજા, દીપ પૂજા, અક્ષત સામગ્રી આવશ્યક હોય તે લઈને જવું. સોના, ચાંદી, કાંસુ,
પૂજા, નૈવેદ્ય પૂજા, ફૂલ પૂજા તથા
ચામર દર્શન અને પંખો વિંઝવો. પીત્તળ, જર્મન સીલ્વરના વાસણો વાપરવા જોઈએ.
૩. ભાવ પૂજા : ચૈત્યવંદન કરવું. પૂજા અગ નાના-મોટા ઘણા મતાંતરા સમા પ્રવત છે. ૫. અવસ્થાત્રિક : પિંડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા, તેથી અહીં બતાવેલી વિધિઓ અંગે પણ મતભેદ હોઈ શકે. તે
રૂપાતીત અવસ્થા આ ત્રણ પ્રકારની વખતે પોતાને માન્ય ગીતાર્થ ગુરુભગવંતા માર્ગદર્શન મુજબ
અવસ્થાનું ચિંતન કરવું. વર્તવાની ભલામણ છે.
૬. પ્રમાર્જનત્રિક : ચૈત્યવંદનની પહેલાં ત્રણ વાર ભૂમિનું જે કાંઈ જિનાજ્ઞા વિરુદ્ધ હોય, તે માટે મિચ્છામિ દુક્કડમ્
પ્રમાર્જન કરવું.
૭. દિશાત્યાગત્રિક : ચૈત્યવંદન કરતી વખતે પ્રભુની દિશાને દેરાસરમાં દર્શન-પૂજા કરવા જતી વખતે પાંચ પ્રકારના
છોડી શેષ ત્રણ દિશાનો ત્યાગ કરવો. અભિગમ (વિનય) તથા દશત્રિકનું પાલન કરવું જોઈએ.....
૮. આલંબનત્રિક : સુત્રાલંબન, અથાલંબન, પ્રતિમા પાંચ અભિગમ :
આલંબન, ચૈત્યવંદન કરતી વખતે આ ૧. સચિત્તનો ત્યાગ : દેરાસરમાં કોઈપણ પૂજામાં કામ નહીં
ત્રણનું આલંબન કરવું. આવનારી ખાનપાન આદિ ચીજોનો ૯ મુદ્રાત્રિક : યોગમુદ્રા : ચૈત્યવંદનના નીચેના સૂત્રો દેરાસરની બહાર જ ત્યાગ કરવો.
સિવાય બધાય સૂત્રો આ મુદ્રામાં
બોલવા. ૨. અચિત્તનું ગ્રહણ : પૂજા યોગ્ય સામગ્રી ગ્રહણ કરવી.
મુક્તાશુક્તિ મુદ્રા : જાવંતિ, ચેઇયાં, અર્થાત તે સામગ્રી લઈને દેરાસર જવું.
જાવંત કવિ. જયવીરાય સૂત્ર આ મુદ્રામાં પરન્તુ ખાલી હાથે જવું નહીં.
બોલવા. ૩. ઉત્તરાસન : ખેસનું પરિધાન કરવું.
જિન-કાઉસ્સગ્ગ મુદ્રા : કાઉસ્સગ્ગ આ
મુદ્રામાં કરવો. ૪. અંજલિ : બે હાથ જોડીને ભગવાનને પ્રણામ
* ૧૦. મનનુંપ્રણિધાનત્રિક : મનનું પ્રણિધાન, વચનનું પ્રણિધાન, કરવા.
કાયાનું પ્રણિધાન, ચૈત્યવંદન કરતી ૫. પ્રણિધાન : મન, વચન, કાયાને પ્રભુભક્તિમાં
વખતે આ ત્રણનું પ્રણિધાન,કરવું અર્થાત એકાગ્ર રાખવા.
સ્થિર રાખવા.