________________
१६३
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तारकनिश्रया काले, तस्मिन्त्रैतिर्ह्यसाधना । તોિિવવિધશ્વાતિ, ધીરતામિશ્વ શિતા ||૨||
दसारधीरतादर्शी, सङ्घो स्थानकवास्यापि । નું રૃા વિસ્મિત་પિ, તવનુમોવોડમવત્ ।।૨૧।।
तत्सुरेन्द्रमहासङ्घ सेवनं भावतो नुवे । રતો મર્દાષસેવાયાં, દશમાસાનું વમૂવ યઃ ।।૨૨।।
महायषधपथ्यानां, संपादनं मुदाऽकरोत् । पितेव तीव्ररोगे स, सानिध्यं सततं तथा ।। २३ ।।
महान् स परिवारोऽपि रतिलालस्य भक्तहृद् । हायन्न परिणामेन, कृतवान् सेवनं परम् ।।२४।।
૧. ઐતિહાસિક
૨. પર્વત ૩. સ્તુતિપ્રાપ્ત ૪. થાયદ્વિત્યષ્યાનાર્યક્
अष्टमस्तरङ्गः
૧૬૪
તેના પછી પણ મોટા
પૂજ્યપાદશ્રીની નિશ્રામાં એક મહાન ઐતિહાસિક સાધના થઈ.. ઉગ્ર તપો... ને પ્રચંડ ધીરતા એ પ્રાણ પૂર્યા.॥૨૦મા
પર્વત જેવું તેમનું નિશ્ચલ ધૈર્ય જોઈ સ્થાનકવાસી સંઘે પણ સંભ્રમ અનુભવ્યો... સ્તુતિપ્રાપ્ત તેવા તેમની ભરપેટ અનુમોદના કરી.॥૨૧॥
૧૦ થી ૧૧ મહિના સુરેન્દ્રનગરના સંઘે આ મહર્ષિની ભરપૂર સેવા કરી. તેમને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.[૨]ા
ચઢતા ઉમંગથી દવાઓ, પથ્યોનું સંપાદન કર્યું. રોગના હુમલાઓમાં સતત ખડે પગે ઉભા રહ્યા. ખરેખર તેઓ મહાત્માનાં મા-બાપ થયાં. ||૨૩||
સુશ્રાવક રતિલાલભાઈના પરિવારે વર્ધમાન પરિણામે સતત ઉત્કૃષ્ટ ભક્તિ કરી.॥૨૪॥