SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાપનાથાર્થ પ્રતિષ્ઠા વિધિ (૧) શાંતિસ્નાત્ર :- અષ્ટોત્તરી કે સિદ્ધચક્ર પૂજન વખતે પણ નવગ્રહાદિના પૂજન પૂર્વે નવગ્રહાદિનું આહ્વાન કરતાં પૂર્વે નીચેનો પાઠ બોલવો. શ્રી સ્થાપનાચાર્ય અંજન પ્રતિષ્ઠાવિધિ પ્રસંગે અત્ર આગચ્છ આગચ્છ (૨) ઉપર મુજબ નવગ્રહાદિના પૂજન વખતે આહ્વાન કર્યું હોય તો શાંતિસ્નાત્રાદિની વિધિ બાદ વિસર્જન વિધિ પૂર્વે સ્થાપનાજીની પ્રતિષ્ઠા થવી જોઈએ, એવું મુહૂર્ત ન આવતું હોય તો બોલેલા પાઠનો કોઈ અર્થ નથી. (૩) ઉપર મુજબ શાંતિસ્નાત્રાદિમાં મૂકવું શક્ય ન હોય તો પ્રતિષ્ઠા સમય પૂર્વે સ્નાત્ર ભણાવી સ્થાપનાજીને સર્વોષધિથી અભિષેક કરવા... (૪) નવા સ્થાપનાજીને ૧૮ અભિષેક કરવા આવશ્યક છે... પ્રતિષ્ઠા બાદ થાય તો અતિશ્રેષ્ઠ કારણે પહેલા પણ કરી શકાય.. (૫) પ્રતિષ્ઠાના સ્થાને વિધિકાર ભૂમિશુદ્ધિ ગોમૂત્રસોનાવણી-દુધપાણી (ગમેતે ૧) થી કરે.... () પ્રતિષ્ઠાચાર્ય અને સ્થાપનાચાર્ય ઉપર ચંદરવો બાંધે.... (૭) અંજન-પ્રતિષ્ઠાની યોગ્યતાવાળા ગુણવાન આચાર્યઉપાધ્યાય-પંન્યાસ કોઈપણ પ્રતિષ્ઠા કરી શકે તેમને પોતાના ૩૦ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy