________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાધેસરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરેવી; જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેવી..
શ્રી શાન્તિનાથ જિનસ્તવન (રાગ : ગરબો કોણને કોરાવ્યો કગે...) સોલમાં શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદરે, જેહની સારે સુ૨૫તિ સેવ કે, અચિરાના નંદરે, તિરિ નર સુર સમુદાય કે, અચિરાના નંદરે, સહુ જીવના સંશય ભાંજે કે, અચિરાના નંદરે, પ્રભુ મેઘ ધ્વનિ એમં ગાજે કે, અચિરાના નંદરે........ જેહને જોયણ સવાસો માનકે, અચિરાના નંદરે, જે પૂર્વનો રોગ તેણે થાન કે અચિરાના નંદરે; વિ નાશ થાયે નવા નાવે કે, અચિરાના નંદરે, ષડ્ માસ પ્રભુ પરભાવે કે, અચિરાના નંદરે... જિહાં જિનજી વિચરે રંગ કે, અચિરાના નંદરે, નવિ મૂષક શલભં પતંગ કે, અચિરાના નંદરે; નવિ કોઈને વૈર વિરોધ કે, અચિરાનાં નંદરે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રોધકે, અચિરાના નંદરે. નિજ પરચક્રનો ભય નાશે કે, અચિરાના નંદરે, વળી મરકી નાવે પાસ કે, અચિરાના નંદરે;
૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૩
૪