SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંજે સૂર્યાસ્ત પહેલા અને પછી ર૪-૨૪ મિનિટ, અને મધ્ય રાત્રિના પહેલા અને પછી ૨૪-૨૪ મિનિટ અસ્વાધ્યાય. (૪) સુદ એકમ-બીજ અને ત્રીજની રાત્રે પ્રથમ પ્રહરે ઉત્તરાધ્યયન આદિનો અસ્વાધ્યાય. (૫) અસ્વાધ્યાય સિવાય રાત્રિ અને દિવસના પ્રથમ અને છેલ્લે પ્રહરે ભણાય તે કાલિક. અસ્વાધ્યાય તથા કાલવેળા છોડીને જે ભણાય તે ઉત્કાલિક. (૯) ત્રણ ચોમાસી ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે-પ્રતિક્રમણ કર્યા પછી)થી એકમ સુધી અને પાક્ષિક ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે પકુખિપ્રતિક્રમણ કર્યા પછી)થી આખી રાત્રિ સુધી અસ્વાધ્યાય. (ઉપ્રાવ્યા ર૫૭) (૭) આસો અને ચૈત્ર સુદ-પના મધ્યાહ્નથી વદ-૧-સુધી અસ્વાધ્યાય. (૮) ઉગતો ચંદ્ર ગ્રહણ થાય તો ૪-પ્રહર રાત્રિના અને ૪ પ્રહર બીજા દિવસના મળી આઠ પ્રહર અસ્વાધ્યાય. (૯) પ્રભાત કાલે ચંદ્રમા, ગ્રહણ સહિત આથમે તો પછીનો દિવસ અને રાત્રિના આઠ તથા બીજા દિવસના ૪ પ્રહર મળી ૧૨ પ્રહર અસ્વાધ્યાય. (૧૦) સૂર્ય, ગ્રહણ સહિત આથમે તો ૪ પ્રહર રાત્રિના અને આગામી દિવસ રાત્રિના ૮ પ્રહર મળી ૧૨ પ્રહર અસ્વાધ્યાય. (૧૧) ઉગતો સૂર્ય, ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે તો ૮૦ For Private And Personal Use Only
SR No.008480
Book TitleKailaspadma Swadhyayasagara Part 3
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy