SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વાથી તેનું નામ “સુરવલ્લભ” પ્રાસાદ કહેવાય છે. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાન કહી ગયા છે. ૫૦૯ कोणोद्वि भागकाशा कोणि सार्धं द्वितीयकम् ॥ अशा नंदिका भद्राम भागेन संगतम રેખા ભાગ ૨ ત્રેની બનાવવી તેમજ કેાણી ભાગ ૧ એકની તથા પઢરા ભાગ ૧ાા દોઢના કરવા અને દિ ભાગ ના અરધાની કરવી. ભદ્ર અર્ધું ભાગ ૨ એનુ કરવું અને ભદ્રા નિકાળે! ભાગ ૧ એકને રાખવા. આ પ્રમાણે ભાગ ૧૪ની ગેાઠવણીથી પ્રાસાદનું તળ બનાવવું. ૫૧૦ त्रिशतं पंच सप्तत्या द्विकं पत्रांकोडेन हि ॥ भक्तचतुर्दशांशेस्तु नाम्ना भुवन मंडनम् || * || || ક્?? |} સમચેારસમાં ભાગ ઉપર કહેલ શિખરના તળનાં ૧૪ ચાદ કરવા અને તેના ઉપર શ્રૃંગા ૩૫૦ ત્રસે અને પચાસ બનાવવાં. આ પ્રમાણે તળ તથા શ્રૃંગ કરવાથી આ પ્રાસાદનું નામ “ભુવનમડન” કહેવામાં આવે છે. ૫૧ शतं कोण कोणि प्रतिरथौ नंदी भद्रार्ध मेव च ॥ किं धोक वेदयुग्मांशाधीशै चतुर्दश | કર્ શિખરના તળના બીજો ભેદ તેમાં ૧૫ ભાગની રેખા, ના અર્ધા ભાગની ખુણી, ૧૫ ભાગના પઢરા, બીજો પઢરે! પણ ભાગ ૧ા દોઢને નદી ભાગ ના અર્ધાની "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy