SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ जंघाहिनाभवेत्भक्ष आर्यकटिघातिनी || अंगारिनानीदुखाय सल्पीस्य भोगवर्जित ||१८|| અ:-જો મુતિ જાધમાં ભાંગેલ હોય, તે તે મૂર્તિ દરેકનું ભક્ષણ કરે છે અને ભૂતિની કમર જાડી અથવા વાંકી હાય તે, તે મૂર્તિ ઘાત કરનારી સમજવી. મૂતિ કોઇપણ અંગ વગરની હાય, અથવા કેઇપણ અંગથી ખંડીત થઈ હાય તા, તે મુતિ દરેક પ્રકારનું દુ:ખ દેનારી થાય છે અને જો મુર્તિ માપમાં નાની હાય તા દરેક પ્રકારના ભાગાથી રહિત કરે છે. ૯૮ वक्रनाशाडिग्मुखं करषिणो न लोपना | शरणोलं शकुलक्षया भालेनखे मुखं चैव ॥ ९९ ॥ અ:મુખ, નાસીકા, હાથ, મસ્તક આ બધા શાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવવા. જો પગના ભાગ નાના મેટા અનાવે તે કુળના ક્ષય થાય છે. તેમજ લલાટના ભાગ, નખના ભાગ, સુખના ભાગ વિગેરે જે માપથી ન બનાવે તે પણ કુળના ક્ષય થાય છે. ૯૯ विशाले संपक्षयं नाभीलंबेकुलक्षयं ॥ लंबेक्षावीजोगंच सोम्यसर्वार्थ साधिकम् ||१००|| અથ:-લલાટ, મુખ, નાસિકા વિગેરે માટા કરવાથી, સંપત્તિના ક્ષય થાય છે અને ડુટીનેા ભાગ લાંબે રાખવાથી કુળના ક્ષય થાય છે, આંખના ભાગ લાંબે... રાખવાથી પ્રજા થતી નથી. માટે જેમ સુંદર અને સારી દેખાય તેવી સુિ "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy