SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અં:-હીરાનું, સેાનાનું, અને કાંસાનું મુર્તિમાં એક વખત જડતર કરવું. એકથી વધારે વખ઼ત જડતર કરવાથી ભ્રય આપનાર થાય છે. તેમાં લેાઢાનું જડતર કરવું નહિ એમ શાસ્ત્ર કહે છે. कपोत कुमुद भृंग चासमु सिनोपमा ॥ पांडुरा त पद्माभारार्धाच सुखावहा ॥ १०॥ અઃ-પારેવા પાયણા ભમરા જેવા, ચાસપક્ષી ધેાળા કમળ વગેરે પ્રકારના આકારવાળાં જડતર સુખને આપનાર થાય છે. ૧૦ મહુત જોઇને. सुदिने शुभ नक्षत्रे शुकने शान्ती चेष्टिते ॥ प्रतिमागृह काष्टादि कर्मकार्येतु चान्यथा ॥११॥ અ:-મુતિ. ઘર તથા દેવાલય મનાવવા માટે લાકડા શિલાએ વિગેરે લાવવા માટે સારા દિવસ, સાર્ ચેાઘડીચું જોઇને શાસ્ત્રની રીતી પ્રમાણે કાય કરવું. ૧૧ પ્રાસાદની રેખાથી ઉભી પ્રતિમાનું પ્રમાણુ, एक हस्तेतु प्रासादे मूर्ति एकादशांगुला || दशांगुलाततोवृद्धी यात्रत् हस्त चतुष्टकं ॥ १२॥ અઃ-રેખાએ (આસાર સાથે) એક ગજના પ્રાસાદને પ્રતિમા આંગળ દેશની કરવી. તેમજ ચાર ગજના પ્રાસાદ માટે ગજે ૧૦ દશ આંગળની વૃદ્ધિ કરવી. ૧૨ द्वांगुलादेश हस्तातं शतमं गुलस्यच ॥ अतिविदं शोशोनाम मध्यमाचार्क नियसीम ॥ १३ ॥ "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy