SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ રના વેપાર કરનારે પણ રુષીકેશવ ભગવાનની પૂજા કરવી તેથી સિદ્ધી થાય છે. ૨૦૫ બ્રહ્મચારી. ઠંડી અને દરેક લોકોને માટે. सर्वेषांपकिर्तिनांच पद्मनाभ शुभावहा ॥ રામોર શરુ થાત બ્રહ્મચારિને ૨૦દ્દા અર્થ -દરેક લેકેને પદ્મનાભ ભગવાનની પુજા કરવાથી સુખ અને શાંતિ મળે છે. બ્રહ્મચારી અને એક દંત્ર ધારણ કરનાર વિગેરેને દામોદર ભગવાનની પુજા કરવાથી સિદ્ધી મળે છે આ પ્રમાણે શાસને સિદ્ધાંત છે. ૨૦૬ દરેક જાતીઓને માટે हरिहरो हिरण्यगर्भो नरसिंहोथ वामनः॥ वाराह सर्ववर्णेषु सौख्यदो हितकारकः ॥२०७॥ અર્થ-હરિહર ભગવાન, હિરણ્યભગવાન, નરસિંહ ભગવાન, વામન ભગવાન અને વારાહ ભગવાન આ દેવની દરેક વર્ષોએ પુજા કરવી, આથી દરેક વર્ગોને સુખ આપનાર થાય છે. આ પ્રમાણે શાસ્ત્રને સિદ્ધાન્ત છે. ૨૦૭ ચાવીશ વિષ્ણુ અવતાર. वासुदेवो गदासंख्या चक्र पद्म धरामत । केशव कमलंकंबु धत्ते चक्रं गदामये ॥२०८॥ અર્થ-વાસુદેવ ભગવાનની મૂતિ એક હાથમાં શંખ, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી. "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy