SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ એક આય ઉપર આજે આય રાખવાના નિયમ. આય ગણનાર શિલ્પાએ ધ્યાનમાં રાખવું કે જે જાતિને ઘેર આય ગણવો હોય તે આય પહેલા માળમાં રાખવે. પહેલા માળમાં ગજ આય હાય તો બીજા માળમાં સિંહ કે વજ આય રાખીએ તો સારું ફળ મળે. અને સિંહ આય ઉપર ધ્વજાય રાખીએ તો પણ સારું ફળ આપે. ધ્વજ સિંહ, વૃષભ અને ગજ એ ચાર આમાંથી ગમે તે આય દેવમંદીર વિષે સારો છે પણ કોઈ વખતે સિંહ આય ઉપર વૃષભ આય કે ગજ આય રાખ નહિ જે એ પ્રમાણે કદાપી કરવામાં આવે તો ઘર કરાવનાર માણસનું મૃત્યુ થાય તેવી જ રીતે કોઈ આય ઉપર વૃષભ આય લાવ નહિ કારણ કે તેથી હાનિ છે, આયનું મુખ જે દિશામાં હાય તે દિશામાં દેવમંદીર અથવા ઘરનું દ્વાર રાખવું તેમજ ડાબી અગર જમણી તરફ આય આવે તે શ્રેષ્ઠ છે અને આયના મુખ આગળ ઘરની પછીત હોય તો તે ખરાબ છે. આયનાં રૂપ ધ્વજાયનું મુખ માણસના જેવું છે અને તે પૂર્વ દિશામાં છે. ધુમ્ર આયનું મુખ બિલાડા જેવું છે અને તે અગ્નિકેણે છે. સિંહ આયનું મુખ સિંહના જેવું છે. અને તે દક્ષિણ દિશામાં છે. શ્વાનનું કુતરા જેવું અને તે નૈઋત્ય કેણમાં છે. વૃષભનું મુખ આખલાના મેં જેવું છે અને તે પશ્ચિમ દિશામાં છે. ખર આયનું મુખ ગધેડાના જેવું છે "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy