SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ લઈને એકંદર આઠ તારાઓને મત્સ થયેલ છે, તેમાં નિશાની શું છે તે ધ્રુવને તારે છે અને આ તથા ૬ એ બે તારાઓ ધ્રુવ રક્ષક છે, અને નિશાની થી ધ્રુવ મત્સ પુરા થાય, છે. એ ધ્રુવ તથા મર્કટી ઓળખવાને સપ્તઋષિની જરૂર પડે છે માટે તે આકૃતિ પહેલીમાં બતાવ્યાં છે, તેનાં નામ નીચે વિજાણે – નિશાની જ વાળાતારાનું નામ. તુ 31 રવ पुलह पुलस्त्य ત્રી अंगिरा वशिष्ठ मरिची એવી રીતે અનુક્રમે સાત તારાઓ છે. તેમાં નિશાની તથા રત્તવાળા તુ અને પુત્ર એ બે તારાની સીધી લીટીમાં ધ્રુવ રહેલું છે. આ પ્રમાણે આકૃતિ પહેલીમાં સમને આકાશમાં વાવાથી ધ્રુવ તથા ધ્રુવ મર્કટી સરળથી ઓળખાશે. ધ્રુવ મર્કટીમને નિશાની રૂવાળ તારે ધ્રુવની ઉપર તથા નીચે એક સુત્રમાં આવે તે વખતે ધ્રુવ શુદ્ધ ઉત્તરમાં. છે . ૫ ધ્રુવને ઓળંબાથી જેઈને પૃથ્વી ઉપર ચીન્હ કરવાં તેને હાલના કારીગરે ધ્રુવ સાથે કહે છે. "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy