SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કદાપી ઘણુ જરૂરના કારણસર તે દિશા સાસુ ગમન કરવું પડે, તો તે વારનું પહેલું ચાઘડીયું વીત્યા બાદ જવું વળી તે દિવસે મધ્યાન કા એટલે બાર વાગે પરદેશ ગમન કરવું. ચેગીની , અથવા જોગણ જે જે દિશા તથા સૂણુમાં ફરતી રહે છે તેની સમજ જેગણુ દરેક તિથી એ દરેક દિશા તથા ખૂણામાં રહે છે, અને તેથી તેનું તે સ્થાન જાણવાની માત્ર આવશ્યક એટલીજ કે લાભ તથા સુખ ઈછનારે તે દિશા સામું પ્રયાણ કરવું નહિ. વળી સુદ પ્રતિપદા તથા નવમી અને વદ પક્ષની ગમે તે તિથીમાં જેગણું સબંધમાં ફેર પડતો નથી. વૃત વગેરે હાર જીતની રમતમાં જોગણી પાછળ રાખી હોય તે રમનારને કંઈક લાભ થાય. જોગણી કઇ દિશાએ રહે છે તેનું કોષ્ટક. સુદ કેવદની દિશાઓ એક ખુલાસે—કાળ ચંદ્ર તિથીઓ વારશૂળ યમઘંટ વગેરેમાં કંઈ ૧ , ૯ માં પૂર્વ દિશા અગત્યના કામે બહારગામ જવું ૧૧ અગ્નિ ખૂણે પડે તે, તે દિવસે બાર વાગ્યા દક્ષિણ દિશા | પછી ઉતરતા હારે પ્રવાસ | ક , ૧૨ કે નૈરૂત્ય ખૂણે , કરવે. ૬ ,, ૧૪ પશ્ચિમ દિશા , | ૭ - ૧૫ - વાયવ્ય ખૂણે છે 1 ૨ - ૧૦ | ઉત્તર દિશા | | ૮ . ૩૦ ઈશાન ખૂણે ૨ ,, ૧ ૩ કે "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy