SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ નક્ષત્રામાં શુભ માસમાં શુભ દીવસે વાવ કુવા તળાવ વગેરે જળાશયાના આરલ કરવા. રવિવારે જળાશયના આરલ કરે તેા જળ નીકળે સામવારે પૂર્ણ જળ નીકળે, મંગળવારે રેતી નીકળે, બુધવારે બહુ જળ નીકળે, ગુરૂવારે મીઠું જળ નીકળે, શુક્રવારે મારૂં જળ નીકળે, અને શનીવારે જળ નીકળે નહિ. .. પચક પ્રથમ સૂના નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને ત્રણ નત્રા સજળ, ખીજા ત્રણું નક્ષત્રમાં ખ’ડ જળ, ત્રીજા ત્રણ નક્ષત્રમાં જળ, ચાથા ત્રણુ નક્ષત્રમાં નિર્જળ, પાંચમા ત્રણું નક્ષત્રમાં જળ, છઠ્ઠા ત્રણું નક્ષત્રમાં ખારૂં જળ, સાતમા ત્રણુ નક્ષત્રમાં કાંકરીવાળુ જળ, આઠમાં ત્રણ નક્ષત્રમાં ઉત્તમ. જળ અને નવમા ત્રણુ નક્ષત્રમાં ખારૂં જળ નીકળે. જળાશયમાં જળ રહેવાના યોગ. લગ્નમાં ચંદ્રમા હાય અથવા પૂર્ણ ચંદ્રમાં કે શુક્ર વા' બુધ હાય તા જબ થાય. અથવા જળાય રાસીના હાય સ્થાનમાં હાય, લગ્નમાં મુહસ્પતિ સદાકાળ સ્થાયી અને ઉત્તમ કુવા આરંભનારના ગૃહેા ઉપરથી ફળ. ચેાથા અને આઠમા સ્થાનમાં પાપગ્રહ હાય ને લગ્નમાં ચંદ્રમા આઠમે હાય તેા જળાશયના આરભ કરાવનાર ધણીનું મૃત્યુ થાય. "Aho Shrutgyanam"
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy