SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. ઘરનું રૂપ બદલવાથી દોષ. જે ઘરનું બારણું તને પહેલું હોય અથવા ઉપર પહોળું હાય કે ઉપર સાંકડું હોય અથવા વાસ્તુનો ભંગ કરી ઘરનું રૂપ ફેરવે એટલે બારણું આગળનું પુરી પાછળ કરે કે હાય તેથી નાનું કે મેટું કરે. પછીત કે આગલે ભાગ આ પાછો કરે તો તે ઘરનું રૂપ ફેરવ્યું કહેવાય. જે એમ કરે તો ધણીના પ્રાણુનો નાશ થાય તેમાં સંશય નહિ . ૧૯ જે ઘર માન અને પ્રમાણ સહિત થાય તો તે ઘરમાં વાસ કરનાર પુરૂષોનું આયુષ, અશ્ચાર્ય, લક્ષ્મી, પરિવારની વૃદ્ધી થાય, આરોગ્ય પણને પામે ને સર્વ પ્રકારે સુખી થાય તેમાં સંશય નહિ. ૨૦ છે શ્રેણીભગ અને ગર્ભવેધ વિષે. ઘરની સર્વ ભીંતોને અગ્ર ભાગ સમસુત્ર રાખવે, કોઈ પણ શ્રેણી ભાગવી નહિ અને ઇંટને થર પણ તડવે નહિ (ઉચ ન થ ન જોઈએ) એમ હોય તો વેધ કહેવાય તે વેધ ઘર ધણીના પુત્રને નાશ કરે અને ગર્ભ વેધ હોય તે કીંચિત સુખ ન પામે ને ઘરના સ્વામીને નાશ કરે માટે એટલા દોષમાં એકે દોષ ન રાખો ૨૧ એરડા-ઓસરી ને પરશાળનું માન. ઘરની પછીતનો જે ઓરડા હોય તેનાથી આગળ પરસાળ નુન્ય કરવી એ રીતે નુન્ય કરતાં આગળ બારણું સુધી જવું ગમે તેટલા અલિદ (વિભાગ ) કરવા હોય તેટલા કરે. ૨૨ ને "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy