SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ - જે મહેલ્લામાં એક જાતિનાં ઘર હોય ને તેમાં વળી અસુરનાં ઘર હોય તે તે સ્વજાતિ વાળાએ વચમાં એક પડે તેવી રીતે છાયા રહિત ઘર કરવું તે ઘરમાં વેધ ન આવે. | ૧૦ ઘરના સામે દવાર મુકવા વિષે. ઘરના દ્વાર ત્થા રાજાઓના ભુવન સર્વેને ઘરની આગળ સન્મુખ દ્વાવ ક૯પવાં તે સુખ સંપત્તિની વૃદ્ધિ થાય સદાકાળ તેમાં વાસ કરનારને જય થાય છે ૧૧ છે વડના ઝાડના દેષ. ઘરના દ્વારના મધ્ય ભાગે આવે તેવું વડનું ઝાડ હેય તાં અંતરમાં (વચમાં) ભીંત ચણી લેવી, તે વાસ્તુ દેષ નડતો નથી ને ચણે તે હાનિ કર્તા થાય. તે ૧૨ છે ઘરલાંબા ટુકા પરમાણુ. જે ઘર સુપડાના આકારે, અથવા છીપના આકારે હોય, વળી પછી તે પહોળું હોય ત્યા ઘરને ખૂણે લાંબો કે કે હોય તે ઘરને વિકર્ણ કહેવાય તેવું ઘર કઈ માણસનું કરવું નહિ ને જે કરે તે કરનારને મેટી ખેડ અને રહેનાર ધણી થડે દહાડે મરણ પામે. ૧૪ . જાની તાકાંની એને દોષ. ઘરને વિષે ગેખલા જાળીઓ ત્થા તાકાં અને બીજા બારણાં વળી થાંભલા ભીંતા ઈત્યાદિ મેલવાં, પણ બરણની કુભીને તળાં ચેકે ઉપરની શ્રેણી કઈ પ્રકારે તુટવી ન "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy