SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૧૧૧ સહદેવ, ધર્મરાજા, નકુળ : શત્રુંજય પર્વત પર આવેલી પાંચ પાંડેની દેરીની બાજુમાં ઉપર જણાવ્યા પ્રમાણેની સલાટોએ તૈયાર કરેલી મૂર્તિઓ પિકીના બીજા વિભાગનું આ ચિત્રદર્શન અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં અનુક્રમે ઊભેલા સહદેવ, ધર્મરાજા અને નકુળ હોય એમ લાગે છે. ' ચિત્ર પ્લેટ પડે ચિત્ર ૧૧ર પદી, બીમ, આચાર્યઃ શત્રુંજય પર્વત પર ઉપરોક્ત જગ્યાએ સલાએ તૈયાર કરેલી શિલ્પાકૃતિઓનું ત્રીજા વિભાગનું આ ચિત્રદર્શન રજૂ કરેલું છે. ચિત્રમાં અનુક્રમે બેઠેલી સ્ત્રી આકૃતિ દ્રૌપદીની, મધ્યમાં ગદા પકડીને ઊભેલી ભીમની તથા ભદ્રાસનની બેઠકે બેઠેલી મસ્તકની પાછળ ઓધાવાળી આચાર્ય શ્રી ધર્મસૂરીની મૂર્તિ હોય એમ લાગે છે. ચિત્ર ૧૧૩ શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથઃ રાણકપુરના ધરણુવિહારની ભમતીની ભીંત પર આ પ્રમસાધિત શિલ્પ આવેલું છે. આનું વર્ણન હું મારા ‘ભારતીય વિદ્યાના લેખમાં પાના ૧૯૩ પર કરી ગએલો છું.' ચિત્ર પ્લેટ ૫૪ ચિત્ર ૧૧૪-૧૧૫ શ્રી રાણકપુરજીના મુખ્ય દેરાસરજીની કોળીના જમણી તથા ડાબી બાજુના થાંભલા ઉપરના શિલાલેખોઃ રાણકપુરજીનું મુખ્ય દેરાસર બંધાવનાર ધરણાશાહ પિરવાડના વંશવારસને તથા મેવાડના રાણાઓને ટૂંક ઇતિહાસ આ ચિત્ર ૧૧૪વાળા શિલાલેખમાં આપેલી છે. આ લેખ “પ્રાચીન લેખસંગ્રહ' ભાગ બીજાના પાના ૧૬૯થી ૧૭૧ લેખાંક ૩૦૭માં પ્રગટ કરવામાં આવેલે છે. લેખને સંવત ૧૪૯૬ છે. ચિત્ર ૧૧ વાળા લેખમાં જુદા જુદા સંવપતિઓના તથા આચાયોના જુદાજુદા સમયના લેખો કોતરેલા છે. ચિત્ર પ્લેટ પર ચિત્ર ૧૧૪ પૂર્વ મેઘનાદ મંડપના પાટ પરના શિલાલેખ : રાણકપુરના પૂર્વ મેઘનાદ મંડપનો જીર્ણોઠાર કરાવનાર અમદાવાદની પાસે આવેલા ઉસમાનપુરાના પિોરવાડ જ્ઞાતિના શ્રાવકે સારુ ખેતા તથા નાયક વગેરેએ ૪૮૦૦ સોનામહોરો ખર્ચ કર્યાનો આ લેખમાં ઉલ્લેખ છે. * . (૮) કે પુરવાતથarat) ફાતીય સમા રાયમ: ' (૧) માર્યા વર માર્યા મુદ્દે તપુત્ર સા[૧] (૧૦) + લેતા રા૦ નાખ્યા ] વરાત્રિ - (૧૧) તાળાં રિાતા મેઘનામ(૧૨) I ધો મંદg:)રિતઃ ચોથૈ ા સૂત્રણ(૧૨) છે સમજવંટવરિઘ (પ)નાવિતિ (તઃ) n] (૧) ૮૦ હૈ ૧૬૪ વર્ષે શ્રી પુનમને શરણે (૨) પંથ જિયી ગુરુવારે બસ તપાછાપરાગત(३) साह श्री अकबर प्रदत्तजगद्गुरुविरुदधारक भट्टारि(र)क श्री(४) श्रीश्री हीरविजयसूरीणामुपदेशेन । चतुर्मुख श्री धरण(५) विहारे प्राग्वाटहातोयसुधावक सा• खेता नायकेन । (૬) નપુત્ર ચવાતારિ (૮)વઘુસેન ઇત્યાત્તિ ૪૮ પ્ર(७) माणानि सुवर्णनांणकानि मुजानि पूर्वदिक सत्कप्रतोली।(૮) નિરિમિતિ શ્રી મહિનાવાર સુમાપુરતઃ 15 શ્રીરંતુ 1 "Aho Shrutgyanam
SR No.008471
Book TitleBharatna Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1942
Total Pages192
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Tirth
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy