SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૫૫ ચંદે શક! કંઇક સમજ અને બુઝ-ભાષપામ' પ્રધુની શાંતિ અને ધીતાએ તેના પર અસર તા કરી જ હતી. એટલામાં પ્રભુનાં અમૃત શ મીઠાં વધુ સાંભળતા અનેતે વિષે વિચાર કરતાં તેને જાતિરમણ (પોતાના પૂર્વભવ સંબંધીનું) જ્ઞાન ઉત્પન્ન થયું,તે પેાતાના બર્થંકર અપરાધોના પાતાપ કરવા લાગ્યા, પ્રભુને પ્રદક્ષિણા આપતા તે મનમાં વિચાર કરવા લાગ્યો કેઃ ખરેખર આ કરુણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપ માટી ખાઇમાં પડતો બચાવી લીધા. તેજ વખતે તેને અનશન વ્રત લઈ લીધું. રખેને પેતાની વિષય ભયંકર દષ્ટિ કોઈ દોષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પોતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધુ,પર ખા પ્રસંગને મળતા જ બ્લુના જીવનને એક પ્રસંગ એક વખત એકવનમાં નદી કિનારે નન્દ વગેરે બધા ગોપો ગાવાળા સુતા હતા, તે વખતે એક પ્રચંડ અજગર આવ્યો કે અે વિદ્યાધરના પૂર્વજન્મમાં પોતાના પના અભિમાનથી મુનિના શાપ મળતાં અભિમાનના પરિણામયે સર્પની આ નીચ યેનિમાં જન્મ્યા હતા. તેણે નન્દના પગ ચસ્યા. બીત બધા ગામ બાળકોની સર્પના મુખમાંથી એ પગ છેડાવવાના પ્રયત્ન નળ ગયા ત્યારે ધ્રુવટે કૃષ્ણે આવી પેાતાના ચરણથી એ સર્પને સ્પર્શ કર્યાં. સ્પર્શ થતાં જ એ સર્પ પેાતાનું રૂપ *ોડી મુળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઇ ગયો. ભક્તવત્સલ કૃષ્ણુના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ એ સુદર્શન નામના વિવાધર શ્રીકૃષ્ણુની સ્તુતિ કરી સ્વસ્થાને ગયા. ગ્ભાગવત દશમ -~, અ. ૩૪ શ્લા. ૫-૧૫ પૃષ્ઠ ૯૧૭-૯૧¢ પહોંચાડવા સિવાય નિસ્તેજ કરી નાંખવા ચાન સમાધિ આદરી, સર્વે પણ પેાતાનું તેજ પ્રગટાયું છેવટે બુદ્ધના તેજે સર્જતેજનો પરાભવ કર્યાં. સવારે બુદ્ધે એ ટેિલને પાતે નિસ્તેજ કરલે શ બનાવ્યેા. એ જોઇ એ વિંલ યુદ્ધના પોતાના શિષ્યા રાાથે ભક્ત થયે।. પર આ દષ્ટાંત ઉપર ક્રોધ સંબંધી એક સાચ મને યાદ આવે છે કડવાં ફૂલ કે ક્રોધનાં જ્ઞાની એમ બોલે, વિશ્વ તો રસ ાણીએ હળાહળ તાણે. ક્રૂડાં ૧ શેષે કોડ પૂરવ તરૂં સંચમ ફળ નય; ક્રોધ સાંહત તપ જે કરે તે તેા લેખે ન થાય. કડવાં૦ ૨ સાધુ ઘણા તપી હતેા ધરતા મને વૈરાગ શિષ્યના ક્રોધ થકી થયેા ચંડાશિયે નાગ, કુંડવાં ૩ આગ ઉઠે જે ઘર થકો તે પહેલું ઘર બાળે જાના ફ્લેગ ને નિવં મળે તો પ્રાસેનું પ્રજાગે. કવાં ૪ ક્રેચ તણી ગતિ એવી કહે કેવળજ્ઞાની; હાલુ કરે જે હિતની બળતે એમ પ્રાણી, કડવાં પ ઉંચરત્ન કહે કાને કાઢે ગળે સાહી કાચા કરને નિર્મલી ઉપક્ષસ રસ નાહી. કડવાં ૬
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy