SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - બલિંગ દરેકે અતી વખત છોડ્યાં [૫૯૭ ] सुका(सुंका)इय-परिसुद्धे, सइ लामे कृणइ वाणिओं चिट्ठ । एमेव य गीयत्थो, आयं दटुं समायरइ ॥ ५२७ ॥ आमुक्क-जोगिणो चिअ, हवइ थोवा वि तस्स जीवदया। संविग्गपक्ख-जयणा, तो दिट्ठा साहुवग्गस्स ॥५२८॥ कि मूसगाण अत्थेण? किं वा कागाण कणगमालाए? । मोह-मल-खवलिआणं, कि कज्जुबएसमालाए ॥५२९॥ चरण-करणालसाणं, अविणय-बहुलाण सययऽजोंगमिणं । न मणी सयसाहस्सो, आबज्ज्ञइ कुच्छभासस्स ॥५३०॥ કાલતું અનાદિપણું હોવાથી સર્વભાવો સંગ થવાના હવભાવવાળા હેવાથી જીએ દ્રવ્યવિંગને સંબંધ અનંતી–વખત કર્યો છે, એટલે કે, અનાદિકાળથી સંસાર-સાગરમાં પરિભ્રમણ કરતાં જેમ દરેક ભાવનો સંયોગ, વિયોગ આ જીવે અનંતાનંત વખત કરો, તેમ અજ્ઞાનશહિત આપણા જીવે રોહારિરૂપ વ્યલિંગ અનંતી વખત કર્યા અને છોડયાં. વળી સાધુગુણ વગરનાને તે વેષ-ત્યાગ કરે તે જ હિતકર છે. જે તે વેષ છોડતું ન હોય, તે આગમના જાણકાર તેને સમજાવવું જોઈએ કે, કાં તે સાધુપણું યથાર્થ પાલન કરો, અગર વેષને ત્યાગ કરે. કારણ કે, સાધુવેરમાં રહી તેના વિરુદ્ધ કાર્ય ન કરવો જોઈએ. નહિતર હિંદુલભ થાય. આમ છતાં તેને ત્યાગ ન કરે, તેના પ્રત્યે કહે છે. વેષ શાખવામાં તે અતિશય મમતાવાળો હોય અને કંઈક ચક–હાય ગીતાર્થો લાભનુકશાન સમજાવીને “ સંવિગ્ન પાક્ષિકપણું કર” એમ ઉપદેશ આપ, વળી તેને કહેવું કે, તેનાથી તને ભવાંતરમાં મહિલા અને પરંપરાએ જ્ઞાનાદિ મોક્ષમાર્ગ મળશે. તે તેની સંવિનતા કયા કયા કાર્યમાં ઉપયોગી થાય ? મહાઇટવી ઉલંઘન કરવી પડે, રાજાની લડાઈમાં ઘેરો ઘલાયો હોય અને નગરાદિકમાં પ્રવેશ-નિગમન મુકેલ થયું હોય, વિષમ માર્ગે ચાલવાનું હોય, દુકાળ સમય હાય, જગદિ રામની માંગી પ્રસંગે હાય, તેવાં કાર્યો આવી પડે, તે સવદરથી આગમમાં કહેલી યતનાથી, જે પ્રમાણે તેમના ચિત્તમાં પ્રસન્નતા છે, તેમ વિનાસિકેએ સાધુઓની કાર કરવા અને સાધુઓએ પણ તે સ્વીકારવાં, પણ પાસસ્થા વગેરેની જેમ તેમને અવગyવા નહિં. જરૂરી પ્રસંગોમાં યતનાથી કામ લેવું. જે કા માટે સંવિનપાણિકતા અતિદુક છે, માટે તેને પ્રશસેલી છે, તે માટે કહે છે— પિતાના અભિમાનમાં પરાધીન થએલા તુચ્છ લોકોમાં અતિઆઇસહિત સુમાએનું સન્માન કરવું, તે સંવિન પાક્ષિક માટે અતિશય ૪૨ ગણાય. અવારશિથિલ આચારવાળાને લોકોની વચો સાધુઓને અતિશય આદર આપે અને પોતાના "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy