SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ હિતેશ [ ૫૮૯ ] અવળા પાપવિષયક તર્ક-વિતર્ક કરે છે, પરંતુ ઈચ્છિત વતુ પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ દરેક ક્ષણે પાપકર્મો એકઠાં કરે છે. નરકાદિરથ અશાતાનાં કમ ઉપાર્જન કરે છે. માટે મનને રિયર અને નિર્મળ બનાવવું. હજુ પણ બારકનું વિપરીત વર્તન બતાવતા કહે છે. જ્ઞાનાવરણકમને ક્ષયોપશમ થવાથી આગમ-રહસ્ય પ્રાપ્ત કર્યું, લાંબાકાળ સુધી ઉત્તમ સાધુના મધ્યમાં વાસ કર્યો, પરંતુ મિયાત્વ વગેરે કર્મસમૂહના ભારથી દબાએ તે આગમમાં કહેવા અનુષ્ઠાનથી રહિત થશે. તે કેના જેવો થયા તે દશાવતા કહે છે– હિતકારી એ સારો પ્રામાણિક વેવ વાયુ કરનાર એવા સુંઠ વગેરે ઔષષ વાયુરગવાળાને પાય, તેમ તેમ તે રોગીને આગળ કરતાં પણ અધિક પેટ વાયુથી ભરાય છે. તે પ્રમાણે ભગવતે પણ સિદ્ધાંત-પરૂપી ઔષધથી પાપી પ્રાણીઓનાં ચિત્ત અધિક પાપથી ભરાયાં. જે જિનવચનરૂપ વૈદ્યની ચિકિત્સાથી પશુ અસાથ છે, તેઓ અસાધ્ય છે. તે લૌકિક દષ્ટાન્તથી કહે છે– બળી ગએલી લાખ કઈ કામ લાયક રહેતી નથી, ભાંગી ગયેલે જળમાં ઉત્પન્ન થયેલ શંખ ફરીથી સાંધી શકાતું નથી, તાંબાથી વિંધાએલ-મિશ્રણ થયેલ લેહ સાધવાના કામમાં આવતું નથી, ફરી સાંધી શકાતું નથી, તેવી રીતે અસાધ્ય કર્મથી વિટામેલ બારકર્મ છવ ધમને વિષે સાંધી શકાતો નથી. શાસ્ત્રના પલ્લવને વિપરીત પણે જાણનાર એવા મૂ–પંડિતો જે ચારિત્રમાં પ્રમોદ કરનારા છે, તેમને તવરૂપ ઉપદેશ આપવો નિરર્થક છે. જાણકાર એવા ઇન્દ્રની પાસે દેવલેકનું વર્ણન કરતું નથી, જે તેનું વર્ણન કરવામાં આવે, તો હાસ્ય પાત્ર બને છે, તેમ “અમે જાકાર છીએ ” તેવાની પાસે ઉપદેશ આપે, તે હાસ્ય પાત્ર છે, પ્રબળ માહય હોવાથી તે કંઈ જાણતો જ નથી. નહિંતર ઉભાગની પ્રવૃત્તિ થતે જ નહિ. (૪૮૫ થી ૪૦ ) શંકા કરી કે, આ ઉન્માગ કેવી રીતે ? તે કહે છે તે વેવ નાગ,િ ના-નર-મા–વિપુટં ! लोगम्मि पहा मणिया, सुस्समण सुसावगो वा वि ॥४९१॥ भावज्चणमुग्गविहारया य दव्वज्चणं तु जिणपूआ । भावच्चणाउ भट्ठो, हवज्जि दबच्चणुजुत्तो ॥ ४९२ ।। a gr નિરાળ વિક, સમુહૂ-ન્ન-મિત્ત-સgિછો तस्स नहि बोहिलाभो, न सुग्गई नेय परलोगो ॥४९३॥ જિવન-મન-હોવા, શંક-સસિર્ષ સુષoonત્તરં जो करिज जिणहरं, तओ वि तव-संजमो अहिली ॥४९४॥ નિર્વાણ સુન્નિધે, UT દ્વવંતરાલો વારો ! आणेऊणं बीअं, इह दिन्नं कासवजणस्स ॥ ४९५ ॥ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy