SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ શૂન્યતાના અણું ગુણા છે - सच्ची गुणेहिं गण्णो, गुणाहिअस्स जह लोंगवीरस्स । સંમત-મદ-વિવો, સફ્સનયનો થયમેરૂ ॥ ૬ ॥ સૌ–િવંચા દ-૧૩-પરવાર- મફક્સ | तस्स च्चिय तं अहियं पुणो वि वेरं जणो वह ||४५७॥ નફ્ તા તન—*૨ળ-દ-ચ-પરિશોષમો નો નાનો तझ्या नणु वच्छिन्नो, अहिलासी दव्व-हरणम्मि ||४५८ || બાઝીવા તૈયા. સિરિ" પદ્મિળ થલમાહી। हियमप्पणी करितो, न य वयणिज्जे इहपडतो ||४५९ || [ ૫૭૭ ] જે કોઈ નિયમ, ત્રત, શીલ, તપ, સત્યમાદિ મંહિતનાં અનુષ્ઠાન કરે છે, તે. દેવતા માફ્ક લેકમાં પૂજનીય થાય છે, તથા સિદ્ધાર્થ-(સરસવ) માફક તેની આજ્ઞા લાર્કા મસ્તક પર ચડાવે છે. કહેવાના આ અભિપ્રાય છે કે— ગુરુપદને ચગ્ય એવા શ્રુગેાની કાઈ ખાળ્યુ હોતી નથી, પરંતુ શુÀા પૂજ્યપણાના કારણ હોય છે અને તે દરેકને પ્રયત્નથી સાધી શકાય છે. તે કારણથી દરેકે તે ગુજ્ઞા મેળવવા આદર કરવા એઇએ. એવુ કાઈ ક્ષેત્ર નથી કે, જેમાં સાધુએ પાકતા હોય, તેમ તે સ્વાભાવિક પણ થઈ જતા નથી, જેએ શેને ધારણ કરતા હોય, તે સાધુ થાય છે, માટે તેમની સેવા કરવી. તથા જીર્થેા પ્રયત્ન કરવાથી મેળવી શકાય છે, અને પ્રયત્ન-પુરુસાથ આત્મામાં જ રહેલા છે. ‘ મીને પણ ગુણીમમાં અગ્રેસર છે' એ વાત જીવતે કયા મહેન કરી શકે? એ જ વિચારાય છે. સર્વ જીવા ગુણૢા દ્વાશ જ માનનીયપૂજનીય થાય છે. જેમ જગતમાં સત્ત્વાદિક અધિક ગુણાવાળા, ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ એવા મહાવીર ભગવ'તને ચપળ મુકુટને પારણ કરનાર એવા ઇન્દ્ર ભક્તિના અતિશયથી રાતે વારવાર વંદન કરવા આવે છે. માટે ગુણ્ણા જ પૂજ્યપણાના કારણ છે. ગુજુહીનની વિપરીતતા જણાવતાં કહે છે— ચારી કરવી, મીજાને છેતરવાની ક્રિયા કરવી, કપટ વચન એટલવાં, કપટવાળુ` માનષ શખવુ, પઠ્ઠાશ-સેવન આવા દાષા સેવન કરવાની બુદ્ધિવાળા આ ઢાકનું અહિત કરનાર થાય છે, વળી પરવાકમાં તેના ઉપર કોષ"વૈરના પણ્ણિામ ઉત્પન્ન થાય છે. આ પાપી છે. તેનુ મુખ જેવા લાયક નથી એવા આક્રોશનાં વચના પ્રાપ્તકરનાર થાય છે. તે બિચારાને ગુમડા ઉપર ખીને ઘા માગવા જેવુ દુઃખ થાય છે. ગુણીએએ તા આ દોષા દૂરથી જ ખસેડેલા હોય છે, જ્યારે ઢાકામાં તણખલા અને સુવ, પથરા અને રત્ને તે પદાર્થોમાં સમાન બુદ્ધિથાળા યાય, ત્યારે પારકું દ્રવ્ય હરણ કરવાની અભિલાષા ચાલી જાય, માત્ર દ્રવ્યર્લિગસાધુના વેશમાત્રથી આજીવિકા કરનાર તે શ્રાજીવક એટલે નિવે!, તેમના ગણના નેતા અર્થાત્ ગુરુ જે જમાવી, તેમણે રાજલક્ષ્મીના ત્યાગ કરી, આગમના અભ્યાસ ET "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy