SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૫૨ ] પ્રા. ઉપશમાવાને નવા अपरिच्छय-सुय-निहसस्स केवलमभिन्न-सुत्तचारिस्स । સબ્યુઝમેળવિ વાં, વાળ વડું વારું ક૨૬ છે. સમ્યફઋતરહિત હોવાથી મોક્ષમાર્ગને યથાર્થ ન જાણનાર એવો વેચ્છાથી આકરું તપ કરીને શરીર કુશ કરેલું હોય તેવો તપસ્વી સેંકડો અપરાધસ્થાન સેવે છે, તે પણ પોતાને તેની જાણ થતી નથી. દિવસ કે રાત્રિ વિષયક વ્રતવિષયક અતિચાર લાગે તે પણ તે અગીતાર્થ ને ખબર પડતી નથી અને એક વિહાર કરવા ઈછા ખે છે, તેના ગુણની પરંપરાની વૃદ્ધિ થતી નથી, સારી રીતે પ્રવર્તવા છતાં તેના મુળ હોય તેટલા જ રહે છે, કારણ કે ગુણવાળા ગુરુના સંબંધથી જ ગુણશ્રેણીની વૃદ્ધિ થાય છે. ગીતાર્થ ગુરુના સંબંધ વગર પહેલાની હોય તેટલી જ ગુણશ્રેણી રહે છે. ફિલષ્ટ ચિત્તવાળા એકાકી સાધુ કંઈક જાણકાર હોય, તે પણ ગુણશ્રેણી દૂર થાય છે અને આગળ કહેa અનંતસંસારીપણું પ્રાપ્ત કરે છે. અભ્યશ્રતવાળો કદાપિ માસપણ વગેર દુષ્કર તપ કરતે હેય, પિતાની બુદ્ધિથી એમ માને કે, “હું સુંદર કરું છું, પણ વબુદ્ધિથી કરેલ ઘણું તપ તે સુંદર ગણાતું નથી પરંતુ લોકિકમુનિની માફક અજ્ઞાનથી હણાએલું તે તપ છે. તથા જે સૂત્રની વ્યાખ્યા કરી ન હોય અને સૂત્રમાત્રને અનુસરીને જ તપ-સંયમ કરતા હોય, આગમના અને નિશ્ચય કર્યો ન હિય. સૂત્રની વ્યાખ્યા કરવાથી વિશેષ અર્થની પ્રાપ્તિ થાય છે. એકલા સૂત્રમાત્રથી સૂત્રને યથાર્થ સદ્દભાવ જાણી શકાતો નથી. તે માત્ર સૂત્રની વ્યાખ્યા વગર વર્તન કરનાર સર્વપ્રયત્નથી તપ વગેરે અનુષ્ઠાન કરે, તો તે તપ પંચાગ્નિ સેવાદરૂપ અજ્ઞાન તપમાં ગએલું જાણવું. વિષય-વિભાગ રૂપજ્ઞાનથી હિત હોવાથી, સ્વલ્પાગમાનુસારી હોવાથી, ઉત્ય મંસૂત્રને અપવાદ સૂત્ર સાથે વિરોધ આવતો હોવાથી. કદાચ જે સૂવમાત્ર એ જ કાર્ય કરનાર થાય, તો સૂત્રને અનુયાગ-વ્યાખ્યાનવિધિ નિરર્થક થાય. જે પ્રમાણે સૂત્રમાં જે કંઈ પણ કહેલું હોય અને તેની જો વિચાલણા કરવાની નથી, તે દૃષ્ટિ-પ્રધાનતાવાળા-ગીતાર્થોએ કાલિકસૂત્રો અનુયાગ કેમ જણાવેલ હશે? (૪૧૨ થી ૪૧૫) અહિં દષ્ટાંત કહે છે– जह दाइयम्मिवि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो । पहिओकिलिस्सइ च्चिय, तह लिंगायार-सुअमित्तो॥४१६॥ कप्पाकप्पं एसणमणेसणं चरण करण-सेह विहिं । પછિવિહિંપ 5, ત્રાસુ સમi iળા पव्यावण-विहिमुठ्ठावणं च अन्जा-विहिं निरवसेसं । उस्सग्ग-ववाय-विहि, अयाणमाणों कह जयउ १॥४१८॥ सीसायरिय-कमेण य. जणेण गहियाई सिप्पसत्थाई । नज्जति बहुविहाई न चक्खुमित्ताणुसरियाई ।। ४१९ ।। "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy