SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૨૨ ] પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાવા ઢાબના ખાડાને ૨૫ જેમ પૂછુ કરવા પ્રયત્ન કરે છે, તેમ તેમ ભાશયની વાત છે કે, એ ખાડા વારંવાર વધતી જ જાય છે અને કદાપિ પૂરાતા નથી. હજી કદાચ જળથી સમુદ્ર છલકાઈ જાય, પરંતુ ત્રણે લેાકનુ રાષ પ્રાપ્ત થઈ જાય, તે પશુ àાભ કદાપિ પૂરતા નથી. શેલેશને ત્યાગ કર્યો હોય, તેા કુલ વગરના તપથી સયુ”, જે લાભના ત્યાગ થાય, તે પછી નિષ્ફલ તપની કશી જરૂર નથી. -સર્વ શાસ્ત્રનું મથન કરીને મેં એવા નિર્ધાર કર્યો છે કે, લાભને નાશ કરવા માટે મહાબુદ્ધિથી પ્રયત્ન કરવા જોઈએ. અતિઆકરા તેના વાલજવર નક્કી નાશ પામે છે કે, જેઓ સાષરૂપ અમૃત્તથી પૂર્ણ છે, તેમ જ જેતુ મન વ્રતમાં લીન છે. જેમ મનુષ્ચામાં ચક્રવર્તી, દેવામાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સર્વે શુભેમાં મતેષ શ્રેષ્ઠ ગુણ છે. જગતમાં સવાઁથી ચડીયાતું સુખ ભાગવતા હોય, તેા મતેષવાળા સાધુ અને ચઢિયાતું દુઃખ હોય, તે। અસ તેાષી ચક્રવર્તીને, ત્રાજવાથી તેનું માપ કાઢવામાં આવે, તા સુખ-દુઃખને આ પ્રકાર છે. ઘાસના સથાળામાં સ્નાર સાષી આત્માને જે સુખ છે, તે સ તાષ-રહિત રૂની માટી તળાઈમાં સુઇ રહેનાર કાંથી અનુભવી શકે ! અસતાષી ધનિક સ્વામી પાસે તૃણ સરખા ગણાય છે. જ્યારે તે સ્વામીમા પણ સંતેાષી પુરુષ આગળ રહેલા હાય, તે તે પણ તૃણ સરખા ગણાય છે. તીવ્ર તાક્રમ ક્રમ*નિમૂ લન કરવા સમથ કહેલું નથી, પરંતુ સાષ-હિત અન્ય તેને પણ નિષ્કુલ કહેલુ છે. સમગ્ર લેબના સ્વરૂપને તેમજ ઉત્તમસુખ સ્વરૂપ એવા મેંકહેલ સતાષને જાણીને લાભાગ્નિથી પ્રસરતા પરિતાપને શાન્ત કરવા માટે સતાષામૃત સમય એવા આ ગ્રતાષગૃહમાં આનંદ કરી. (૪૮) જે મહાત્મા ક્ષમા-માઈવ-માજ'તેાષ ગુણેથી ક્રોધ-માન-માયા-લેશ દોષને જેએ નિગ્રહ-કબજે કરે, તેના આ સાઇ અને પરલોકમાં કેવા અભ્યુદય થાય છે, તે કહે છે.— 6 एएस जो न वट्टिज्जा (वट्टे), तेणं अप्पा जहडिओ नाओ । मणुआण माणणिज्जो, देवाण वि देवयं हुज्जा ॥ ३१० ॥ युग्मम् ॥ તો મામુર મુળ, યંત્ર-તાવ-વિસ નિર્દે । તતો વિય તત્ત્વતો, રોસ-મુદ્રગોવનમાળમાં ॥ ૨૨૨ ૫ जो आगलेह मत्तं, कयंत - कालोवमं वणगईं । સો તેળ વિવછુન્દ્રા, માળ—નરંલેળ ′′વમાં 'રૂા વિપશ્ચિમના ગળ, નો વિસર સાજીવાય—તિ-વિસા મો અવિરેળ નિબÆફ, માયા વિસદ્ધિાળ–મદારૂ घोरे भयागरे सागरम्मि तिमि - मगर - गाह - पउरम्मि | ના વિમર્મો વિષફ, જોમબાલાપરે મીમે રૂા "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy