SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૮ ] પ્રા. ઉપદેશમાલાના ગૂર્જશવાદ આષધિઓ, પશુઓ, વૃદ્મા, તિયચા તથા પક્ષીએ યજ્ઞ માટે મૃત્યુ પામે, તા. તેઓ કી ઉન્નતિ પ્રાપ્ત કરે છે. વળી મનુસ્મૃતિમાં કહેલું' છે કે, ' મધુપર્ક, યજ્ઞ તથા પિતૃદેવત-શ્રાદ્ધકમમાં પશુએ હેડુવાં, પરંતુ બીજા સ્થાને નહિ' આવા પ્રકારના પ્રયોજનવાળા કાર્યોમાં વેદતત્ત્વના જાણકાર બ્રાહ્મણ પશુની હિંસા કરે, તેા પેાતાને અને પશુને ઉત્તમતિ પ્રાપ્ત કશવે,' હવે અહિ' કાલકાચાય તેને કહે છે કે- હું ત્ત ! હિંસા આત્માના સ કહેશ પરિણામથી થાય છે. વેદવાકયથી પાપનું રક્ષણુ કરવુ શકય નથી. કહેલુ` છે કે- જે દૃશ્યમ કરનારાઓએ હિં`સાના ઉપદેશ કરનાર શાસ્ત્રોની રચના કરી છે, તે નાસ્તિકાથી પણ. અધિક નાસ્તિક તેએ કઇક નરકમાં જ જશે. જે પ્રગટ નાસ્તિક ચાર્વાક બિચારી સારા છે, પરંતુ તેનાં વચનને આગળ કરીને તાપસના વૈષમાં છુપાએલ મિની શક્ષસ સારા નથી. દેવાને ભેટ ધરાવવાના ખાનાથી, અથવા યજ્ઞના માનાથી નિય અની જેમે પ્રાણીઓના વાત કરે છે, તે ઘાર દુઃખવાની ક્રુતિમાં જાય છે. સમતા, શીલ, ક્રયા મૂળવાળા જગતનું હિત કરનાર એવા ખમના ત્યાગ કરીને અહા ! હિસા પશુ ધમ માટે થાય છે—એમ બુદ્ધિ વગરના જ આલે છે. વળી અચ આરામના ગાયના સ્પર્શ કરવાથી પાપ દૂર થાય છે, સજ્ઞા-જ્ઞાન વગરના વૃક્ષા વંદન કરવા લાયક છે, એકડાના વધ કરવાથી એકડા અને વધ કરનાર સ્વગ પ્રાપ્ત કરે છે, બ્રાહ્મણને ખવરાવેલ ભાજન પિતૃને પહેોંચે છે, કપટ કરતાશ આપ્ય વા-વિા અગ્નિમાં શ્રી હવન કરીને દેવને પ્રસન્ન કરે છે, આવા સમૃદ્ધ કે નકામા કે શાશન શ્રુતિનાં વચનેાનુ નાટક ક્રાણુ જાણે છે ? વળી યજ્ઞોમાં વધ કરાતા કે હામાતા પશુનાં ચિત્તની ઉત્પ્રેક્ષા કરતા તેના વિવેચકાએ કર્યું છે કે ‘ મને સ્વગ’ના ભાગે। ભાગવવાની તૃષ્ણા નથી, કે મે' તમારી પાસે મને વગ માં માકલવાની પ્રાથના કરી નથી. હું તે હૉંમેશાં તૃણનું ભક્ષણ કરી સતાષ માનનારી છું. તે આ પ્રમાણે પારકાને તમારે યક્ષમાં હોમવા કે વધ કરવા યુક્ત નથી. જો યજ્ઞમાં તમારાથી હણાયેલા પ્રાણીએ નક્કી વગે જ જાય છે, તા તમે તમાશ માતા-પિતા, પુત્ર, કે અન્ધુએ ના વધ-હવન-યજ્ઞ કેમ નથી કરતા ? ’ " ત્યારપછી દત્ત શજા કાપાયમાન થયા અને કહેવા લાગ્યે કે, ‘હું મામા! ખાટુ ન આવે. ઘણા યજ્ઞ-કરાવનાર એવા મને વૈકુંઠ-સ્વંગમાં વાસ મળશે.' એટલે ગુરુમહારાજે તેને કહ્યું કે, - પશુ, પુરુષ, સ્ત્રીઓને યજ્ઞોમાં મારી નંખાવીને સાત રાત્રિની દર મરીને તું નરકમાં જનારા છે. તેનું..... શું પ્રમાણુ ?' ત્યારે ગુરુએ કહ્યું કે, હે રાજા ! આજથી સાતમા દિવસે તાશ મુખમાં વિષ્ટા પ્રવેશ કરશે.' એટલે આચા મને મારી નાખવાની ઇચ્છાવાળા તેમને પૂછે છે કે, ‘તમે કયા દિવસે મૃત્યુ પામશે ?? ગુરુએ કહ્યું કે, હજી મારે ઘણાં વર્ષો સુધી સાધુપણાને પર્યાય પાલન કરવાના છે. . "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy