SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્રમુનિની કથા { ૨૪૩ ] ચારિત્રનું પાલન કરવું.' આ સાંભળીને રામમંચિત અંગવાળી અની ઝેરને ત્યાગ કરી મુનિને વંદના કરી ઇચ્છા પ્રમાણે ભાજન કર્યું. દિવસના છેલ્લા ભાગમાં દેશાન્તરેથી અતિપ્રચુર માન્યથી ભરેલાં ઘણુ વહાણા આવી પહોંચ્યાં, એટલે તેનાથી અતિસુકાળ પ્રત્યે. વજ્રસેન મુનિવરની પાસે શુદ્ધ ચિત્તવાળા તે સર્વેએ નિરવદ્ય દીક્ષા 'ગીકાર કરીને તેએ અનેક સ્થળે વિરવા લાગ્યા. આ પ્રમાણે વ સ્વામીના શિષ્ય વસેન અને તેમના શિષ્યાની વિસ્તારવાળી પર પરા આજે પણુ વિચરી રહેલ છે. (૩૭૮ ગાથા) આજે પશુ દીક્ષા-વડીદીક્ષા પદાર્પણુ સમયે નામકરણુ કરતાં દરેક કાટિક ગુણુ, નયરી (વા) શાખા....ઈત્યાદિક એવી વની શાખાનું સ્મરણ કરવામાં આવે છે. ~~~આ પ્રમાણે ધર્માંદાસગણિકૃત ઉપદેશમાલાની ૪૮ મી માથાની ટીકાના વિવ– જ્ઞાનમાં કહેતી વષિની પ્રાકૃત કથાના આચાય શ્રી હેમસાગરસૂરિએ કરેલા ગૂજશનુવાદ પણ થયા. [વિ॰ સં૦ ૨૦૨૬ ભાસે ૬ ૭ મગળ તા. ૨૧-૧૦-૭૦ શ્રી જૈન જ્ઞાન— મંદિર, દાદર-મુ`બઈ. અંતેકા–પુત્ર મહ–વાર્úદિ' રિ-ઘરે હૈં મુળિયમહા । જામેદિ દુવિદ્ય, અતિજ્જ્ઞતા વિતે ંતિત ॥ ૪૧ ॥ ઝો મેળો વાળ, આયાસ-જિસ મથ—વિત્રાનો આ 1 માળ ધમ્મ~ક્રમો, આ કથા મુન્નારૂં || ૧૦ | હોમસય-મૂ—નારું, પુનિિત્ત-નિષ્ક્રિય નર્ફે વતં । અસ્થ વૃત્તિ ગળથં, જીત ગળત્યં તવં ચત્ત ? ॥ ૨ ॥ વ-પંચળ-મારા-મેદાશો જાગો નિધિ ? । तं जह परिग्गहु च्चिय, जइधम्मो तो नणु पवंचो ।। ५२ ।। कि आसि नंदिसेणस्स कुलं ? जं हरिकुलस्स विउलस्स । आसि पियामहो सच्चरिएण वसुदेवनामु ति ॥ ५३ ॥ વિજ્ઞાર્નીતિ' સદ્દતિ, દ્િ-ફિયાદ્દિામદંતીદિ' * ષિજ્ઞ, સઢ્યા, ચમુદ્દેો તે તવસ્તુ છે || ૧૪ ॥ વિશેષ પ્રકારની સુંદર ઓએના સમૂહરૂપ અંત:પુર, નગરા ચતુરંગ સૈન્ય, હાથી, ઘોડા, રથ વગેરે વાહના, અખૂટ ખજાના, ઘણા પ્રકારના ચિત્તને આકષનારા-લલચા "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy