SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ એ ટાણીની કો [ ૧૮૧ ] હું વિશ! આ પ્રમાણે તને લિરાજ્યની કથા સંભળાવી. હવે તે જે પૂછ્યું હતુ, તે કથા કહું છું, પરંતુ ચૈગાજે જેમ શકાને ખરી હકીકત જણાવી અને પછી તેને શકરિકાએ ઢળ્યે, તેમ તારે મને ઠગવું નહિ અને રક્ષણ આપવું.’ પ્રસન્ન થયેલા પક્ષે મને મારા માગ્યા પ્રમાણે લક્ષ્મી આપી છે, ત્યારપછી શ્રીજી વિશ્વ પણ હમેશા તે દેવતાની આરાધના કરવા લાગી. બીજીએ ‘પ્રથમ સ્થવિરા કરતાં મને બમણું ધનરૂપ-શાભા આપ એવી માગણી કરી, તે પ્રમાણે દેવ અમથું શ્વન આપવા લાગ્યા. તે પશુ અષિક દ્વિરૂપ અને ઘરની ઘેાભાવાળી જણાવાથી પ્રથમની વિરાએ પૂછ્યું, એટલે તેણે પણ અનેઢી યથાથ હકીકત જણાવી. ફરી ઇર્ષ્યાથી એક એકથી અમાં ધનની માંગણી કરવા લાગી. દેવ પણ વારા ફરતી મમળ્યા બમણા એક એકના મનેારથા પૂરવા લાગ્ય તેમ કરતાં પ્રથમ સ્થવિરાએ ઈર્ષ્યાથી દેવ પાસે એક માંખ ફૂટી જવાનું વ– દાન માગ્યું કે, ‘તારી કૃપાથી મારી એક આંખ ફૂટી જાવ' પછી સ્થવિશએ વિચાર કર્યો કે, ‘આવા મનોહર રૂપ વડે શું કરવું ? તેમ મારું રૂપ સહન ન કરનારી એવી તેના મસ્તક ઉપર વજા પડી. વજ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે એક આંખે કાણી થયેલી હાવાથી ઘરમાં સતાઈ રહેવા લાગી, એટલે બીજીને શકા થઈ કે, તેણે કઇક ફી અધિક મેળવ્યું જણાય છે, એટલે અતિલેાભથી પરાભવ પામેલી તે યક્ષને અક્ષતાદિકથી પૂજવા લાગી. પ્રથમને જેટલું આપ્યું હોય, તેનાથી બમણી માગણી કરી. એટલે પપેાટાની જેમ તેની બંને આંખેા ફૂટી ગઈ. હે યક્ષ! હું હતાશ-નિર્ભાગી બની ગઇ. તેં મને તૌત્રદુઃખમાં ધકેલી દીધી. હવે મારા જન્મારા કેવી રીતે પસાર થશે ? તારા પ્રસાદથી મારી બને આંખે ઇંખડી ગઈ.' આફ્રેશથી રુદન કરતી સ્થવિરાને વિલખા બનેલા યક્ષે કહ્યું કે, હું & મુઢિરડા ! તારી પ્રાથના-માગણી પ્રમાણે આપ્યું, તેમાં કેપ કેમ કરે છે ? હૈ પાપિણી ! તે પોતે કરેલી ઇર્ષ્યા ઉપર કાપ કષ્ટ, અથવા તે અતિલેાશ કરવા ઉપર કાપ કર. દરરોજ અમણી દીનારા મળતી હતી, તે પણ તને ઓછી પડી, સતાષ ન થયે.' જે કાઈ ઘરમાં આવીને તેને આંધળી દેખીને પૂછવા લાગ્યા કે, ‘ૐ વિરા ! અરેરે ! આ તને શું થયું ?' ત્યારે અને આંખે આંધળી થયેલી સ્થવિરાએ કહ્યું કે, મારા તીવ્ર દુર્ભાગ્ય-દોષના ઉડ્ડયથી યક્ષે રાક્ષસ સરખા નિ ય થઈ મને મધળી કરી. બીજી વિશએ કહ્યું કે, ‘નિય ક યક્ષને શા માટે ઉપાયલ આપે છે? તિલાનમાં પણભવ પામેલા અથવા તો પરાધીન થયેલા તારા આત્માને જ ઠપકા આપ.' * આ પ્રમાણે કનકસેનાએ કથા કહીને તેણે જ બ્રૂકુમારને કહ્યું કે, હે સ્વામી ! મનેાહર લાવણ્યયુક્ત કુલવતી સુંદર સુખ ના આજ્ઞાંકિત પ્રેમાસક્ત એવી અમે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy