SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સુગાવતીની કથા [ ૧૨૩ ] માકલ્યે છે. સ્વામી તમારા ઉપર હંમેશાં શ્રેષ્ઠ પ્રીતિ વહન કરે છે. તે પ્રીતિરૂપ ૪૯૫લતાની વેલડીને પલ્લવરૂપ ઉન્નતિ કરવા માટે નિઃશકપણે સ્વામી પાસે મૃગાવતી રવીને માકતી આપે. (૬) હૈ શજન્ ! તમારી પ્રાણપ્રિયાના પ્રેમથી તેની પ્રીતિ પ્રગટ થશે. જ્યાં પુત્ર વલ્લભ હોય છે, ત્યાં તેના પૌત્ર પણ વિશેષ વલ્લભ થાય છે. રાજાએ જવાબ આપ્ય કે સ્વામીએ મારી ભક્તિ તે બરાબર જાણી. આવી વાત કરવામાં તારા કરતાં ખીજો કયા ડિયાતે શેાધી લાવવા ? રાવણુને સીતાના પ્રેમથી રામ વિષે જેવી પ્રીતિ પ્રગટી, તેવી મહાપ્રીતિ પત્નીના પ્રેમવડે કરીને બહુ સારી માશ વિષે બતાવી. તાર શાને જઈને અમારી પ્રીતિ પણ પ્રકાશિત કરવી કે, દેવીને આજે માકલવાના કાઈ પ્રસ્તાવ નથી. દૂત-જે દેવી નહિં માકલશે, તા દેવ રાષ ધારણ કરશે. રાજા-અરે ! અમારા ઉપર રાષાયમાન થયાને તેને ફેઈકાલ વીતી ગયેા છે. દૂત – રાષાયમાન હોય કે તેષાયમાન હૈ।,અધિક બળવાળા માગળ તમારું શું ચાલવાનું છે ? કાણી આંખવાળા સુતા હોય કે જાગતા હોય, તે પણ વિદિશામાં દેખી શકતા નથી. રાજા-ઘણા સૈન્ય-પરિવારવાળા વિજયપતાકાનું કારણ અને તેમ હેતુ નથી ઘણા હર્શયાના થવાળા કાલસાર મૃગ પણ સિંહુથી હØાય છે. ફ્રી ફ્રી પણ ગમે તેમ કાપથી દૂત પ્રલાપ કરતા હતા, તેને પ્રતિહારે ઠાકયા અને ગળે પકડીને હાંકી કાઢયા. ત્યારપછી તે ઉજેણી પહેાંચી પેાતાના સ્વામી પાસે જઈ કઈક ઉત્પ્રેક્ષા સહિત સમગ્ર વૃત્તાન્ત જણાન્યા. એટલે કાપાયમાન થએલા ચડપ્રઘોત રાજાએ યુદ્ધની ઢક્કા વગડાવી અને યુદ્ધ કરવાની સવ સામગ્રી સહિત ત્યાંથી નીકળીને કૌશાંબી દેશના સીમાડાએ પહેાંચે, સૈન્યાદિક માટી સામગ્રી સહિત રાજાને યુદ્ધ કરવા આવતા જાણી રાજા શતાનિકને હૃદયમાં પ્રચંડ માંચકા લાગ્યા, ઝાડા છૂટી ગયા અને મચ્છુ પામ્યા. હવે મૃગાવતી રાણી એકદમ શેકમગ્ન બની. પતિના મૃત્યુની ઉત્તર ક્રિયા કર્યાં પછી મહચિંતાથી માક્રમિત થએલી ચિંતવવા લાગી કે, આ માથું રૂપ, લાવણ્ય, સૌભાગ્ય અને મનેાહેરતાના કારણે મારા પતિ મૃત્યુ પામ્યા અને મસ્તક ઉપર વા સપ્પુ સરકટ આવી પડયું. હવે અત્યારે મારે શું કરવું ? એ પાપી બળાત્કારે પણ માશ શીલનું ખ'ડન કરશે, પરંતુ આત્મઘાત કરીને પણ મારા શીલનું હું રહ્યુ કરીશ, કદાચ બળાત્કારે પશુ શીલખાન કરશે, તેા પશુ જીવતા શીલખડન કરવા નહિ ઉ', કેસરીસિ’હું માગળ સાંઢનું શું ઝેર ગણાય ? (૭૫) "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy