SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासे प्रथमः सर्गः । , स्तम्भपट्टादिवेधस्तु यः प्रोक्तो गृहशालके ॥ માસાàવિ મ તૈયઃ, સંત્રતાયાત્ર શિલ્પિનામ્ II ૧૮૨ || અર્થ:~~તંભ તથા પાટિયાં વિગેરેનુ પ્રમાણ વાસ્તુશાસ્ત્રમાં જે કહ્યું છે, તેજ મંદિરના કામમાં પણ કારીગરાના સંપ્રદાયથી અણવું. (૧૮૨ (અથ પ્રતિમાથે પાબાળવિરીક્ષા) निर्मलेनारनालेन, पिष्टया श्रीफलत्वचा ॥ વિજપ્તેનિ મને વા, મટ મહ∞ મવેત્ ॥ ૩૮૩ ॥ અર્થઃ નિર્મલ આંછણુમાં પીસેલી બિલ્લીની છાલના લાકડા ઉપર અથવા પત્થર ઉપર લેપ કરવાથી પ્રકટ મંડલ ( માંડલું ) થાય છે. (૧૮૩) मधुभस्मगुडव्योम - कपोतसदृशप्रभैः ॥ માગિંદર નૈઃ શીતે, ટ્ટેિ સ્વામહૈશવ ॥ ૨૮૨ ॥ चित्रैश्च मण्डलैरेभि-रन्तर्ज्ञेया यथाक्रमम् ॥ યોતો વાજા રહ-મેજો-યુગોન ॥ ૨૮૬ ॥ दर्दुरः कृकलासच, गोधाखुसर्पवृश्चिकाः ॥ સંતાનવિમવશાળ-રાખ્યો છેતાએં તમ્ II ૮૬ ॥ અર્થ: જેની પ્રતિમા કરવી ઢાય તે કાષ્ટ ઉપર અથવા પાષાણુ ઉપર પૂર્વે કયા પ્રમાણે લેપ કરવે. તે લેપથી જો મધ જેવું મંડલ પડે તે અંદર ખવેત ( મન્નુ ), રાખ સરખું પડેતેા રેતી, ગાળ સરખું પડે તેા રાતે દેશકા, આકાશ સરખા રંગના પડે તે પાણી, કપાત સરખા રંગના પડે તેા ગિરાની, મજીઠ સરખા રંગના પડે તેા દેડકા,, રાતું પડે તે કાચંડા, પીળું પડે. તે કપિલવણું પડે તે ઉંદર, કૃષ્ણવર્ણ પડે તે સર્પ અને ચિત્રણ વીધી અધ્યુ છે એમ જાણવું. તેથી સંતતિ, સંપદા, પ્રાણ અને રાજ્ય ય નાશ થાય છે. ( ૧૮૪ ) ( ૧૮૫) ( ૧૮૬ ) ૮ "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy