SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ २४० विवेकविलास एकादश उल्लास। दोषनिर्मुक्तवृत्तानां, धर्मसर्वस्वदर्शिनाम् ॥ योऽनुरागो गुणेपूच्चैः, स प्रमोदः प्रकीर्तितः॥ २९॥ અર્થ --દોષરહિત આચરણ કરનારા અને ધર્મના સર્વ સ્વરૂપના જાણ એવા પુરૂષોને જે ગુણ ઉપર રાગ તે “પ્રમોદ ભાવના” કહેવાય છે. (૨૯) भीतार्त्तदीनलीनेषु,जीवितार्थिषु वाञ्छितम् ॥ शक्त्या यत्पूर्यते नित्यं, करुणा सात्र विश्रुता ॥ ३०॥ - અર્થ–ડરી ગએલા, રોગથી પીડાએલા, દીન અને લીન થએલા એવા પોતાના જીવિતના અર્થો લેકની વાંછા શકિતમાફક પૂર્ણ કરવી, તે “કરૂણ ભાવના' શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. (૩૦) मोहात्प्रद्विषतां धर्म, निर्भयं कुर्वतामघम् ॥ स्वश्लाधिनां च योपेक्षा, माध्यस्थ्यं तदुदीरितम् ॥ ३१ ॥ અર્થ–મોહથી ધમનો વૈષ કરનારા, બીક ન રાખતાં પાપ કરનારા અને પિતાનાં પિતેજ વખાણ કરનારા એવા લોકોની ઉપેક્ષા કરવી, એટલે તેમની તરફ ધ્યાન ન આપવું, તે “માધ્યસ્થ ભાવના” કહેવાય છે. (૩૧) विभवश्व शरीरं च , बहिरामा निगद्यते ॥ तदधिष्ठायको जीव-स्त्वन्तरात्मा सकर्मकः ॥३२॥ અર્થ – લક્ષ્મી અને શરીર તે “બહિરાભા” કહેવાય છે. અને શરીરને અધિષ્ઠાયક જીવ “અંતરાત્મા” કહેવાય છે. તેજીવજ કર્મ વડે બંધાયેલ છે. (૧૨) निरातको निराकाङ्को, निर्विकल्पो निरञ्जनः ॥ परमात्माक्षयोऽत्यक्षो, ज्ञेयोऽनन्तगुणोऽव्ययः ॥ ३३॥ અર્થ –--ભય, આકાંક્ષા, વિક૯૫ અને કર્મનો લેપ એ ચાર વાનાં જેનાં જતાં રહ્યાં, તથા અનંત જેના ગુણ, અને જેનો નાશ અથવા ક્ષય નથાય, એવો જીવ પરમાત્મા કહેવાય છે. (૩૩) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy