SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૪ विवेकविलासेऽष्टम उल्लासः । જેના જેવા મનેાથ તેને તેવી લસંપદા આપવાના પ્રયત્ન કરેછે. (૩૯૫) कुर्यान कर्कशं कर्म, क्षमाशालिनि सज्जने ॥ प्रादुर्भवति सप्तार्चि- मथिताच्चन्दनादपि ॥ ३९६ ॥ અર્થઃ—સત્પુરૂષે ક્ષમાશીલ ( ઉપદ્રવ થાય તે મૂગે મેાઢે ખમી શકે એવા ) છે, એમ જાણી તેમની સાથે ક્રૂરપણું નકરવું. કારણ કે, સુગંધી ચંદનનું મથન કરે તે તેમાંથી પણ અગ્નિ નીકળે છે. (૩૯૬ ) - दृष्ट्वा चन्दनतां यातान् शाखोटादीनपि द्रुमान् ॥ મહાયાનો તતઃ માં, મદ્રઃ સદ સંગતિઃ ॥ ૩૧૭ ॥ " અર્થ::——ડાહ્યા માણસે મલય પર્વત ઉપરના સાગનાં તથા બીજાં વૃક્ષ પણ ચંદન સરખાં થએલાં જોઇને મેટા પુરૂષાની સેાબત કરવી. (૩૯૭) शुभोपदेशदातारो, वयोवृद्धा बहुश्रुताः ॥ જીરાજા ધર્મા એવુ, નર્યુંાસ્યા મુદુર્ભુદુઃ ॥ ૩૧૮ ॥ અર્થ:—મેાટા પંડિત, ધર્મ રાજ્યમાં નિપુણુ, સારા ઉપદેશ દેનારા અને પાકી ઉમરના એવા લૉકાની વારંવાર સેવા કરવી. (૩૯૮ ) इहामुत्र विरुद्धं य-तत्कर्वाणं नरं त्यजेत ॥ आत्मानं यः स्वयं हन्ति, त्रायते स कथं परम् ॥ ३९९ ॥ અર્થ::~~~આ લેાકમાં તથા પરલેાકમાં વિદ્ધ એવું કાર્ય કરનાર માણસથી દૂર રહેવું. કારણ કે, જે માણસ પેાતાના ધાત કરે છે, તે બીનનું રક્ષણ શી રીતે કરે ? (૩૯) शौर्येण वा तपोभिर्वा, विद्यया वा धनेन वा ॥ અયન્તમછઠ્ઠીનોપ, ધ્રુસ્રીનો મતિ ક્ષબાત ॥ ૨૦૦૫ અર્થ:—માણસ ધણા હીન કુલમાં થયે ઢાય તેપણુ પરાક્રમથી, તપસ્યાર્થી, વિદ્યાથી અથવા ધનથી ક્ષણ માત્રમાં સારા કુલીન લેાકામાં ગણાય છે. ( ૪૦૦ ) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy