SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासे प्रथमः सर्गः । શિત કરેછે, તથા જેમ સત્પુરૂષે! પક્ષપાત ન કરતાં સર્વ લેાકા ઉપર એક સરખા ઉપકાર કરેછે, તેમ આ મારે ગ્રંથ જ્ઞાતિ જાતિને અથવા બીજો કાઇપણ ભેદ ન રાખતાં મનુષ્યમાત્રના ઉપયાગમાં આવે, અને વિધજ્જનાને માન્ય થાઓ.(૧૨) (રૂતિ મત્તાવના.) ४ धर्मार्थकाममोक्षाणां, सिद्ध्यै ध्यात्वेष्टदेवताम् ॥ માનેæમે ત્રિયામાયા, ઉત્તિષ્ઠતુવૃતઃ કુમાર્ ॥શી અર્થઃ—ઉદ્યમવ ંત પુરૂષે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ આ ચારે પુરૂષાર્થની પ્રાપ્તિ થવા માટે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરી રાત્રિને આઠમે। ભાગ બાકી રહે ત્યારે બિછાનામાંથી ઉઠવું. (૧૩) सुस्वमं प्रेक्ष्य न स्वप्यं, कथ्यमह्नि च सद्गुरोः ॥ દુઃસ્વત્રં પુનરાજોય, ાયઃ પ્રોવિપર્યયઃ ॥૪॥ અર્થ:-—શુભ સ્વમ જોયા પછી ફરીથી સુઈ રહેવું નહીં. સૂર્યેાદય થયા પ– છી તે સદ્ગુરૂ આગળ કહેવું, અને અશુભ સ્વમ આવે તે પાછું સુઈ રહેવું, તથા તે સ્વમ કાઈ આગળ પણ કહેવું નહીં. (૧૪) समधातोः प्रशान्तस्य, धार्मिकस्यापि नीरुजः ॥ स्यातां पुंसो जिताक्षस्य, स्वमौ सत्यौ शुभाशुभौ ॥ १५ ॥ અર્થ:—જેના શરીરમાં કફવાતપિત્તના પ્રકાપ નહીં થયા હોય, જેને કાઈપણ જાતના રાગ ન હેાય, તથા જેણે પેાતાની સર્વે ઇંદ્રિયા વશ રાખી હાય, એવા શાંત અને ધાર્મિક જે પુરૂષ હોય તેનેજ આવેલા શુભ અથવા અશુભ સ્વમે સાચાં પડેછે. (૧૫) अनुभूतः श्रुतो दृष्टः, प्रकृतेश्च विकारजः ॥ સ્વમાવતઃ સમુદ્રત-શ્ચિન્તામંતનુંમવઃ ॥ ૬ ॥ देवताद्युपदेशात्थो, धर्मकर्मप्रभावजः ॥ पापोद्रेकसमुत्थश्च स्वमः स्यान्नवधा नृणाम् ॥ १७ ॥ :—૧ કઈ અનુભવેલી વાત મનમાં રહેવાથી, ૨ કંઈ સાંભળેલી અર્થઃ "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy